HomeTagsAmarnath Yatra

Tag: Amarnath Yatra

spot_imgspot_img

અમરનાથ યાત્રાના કાફલામાં ચાર બસ વચ્ચે ટક્કર, 36 યાત્રાળુઓ ઘાયલ

જમ્મુ કાશ્મીરમાં ચાલી રહેલી અમરનાથ યાત્રાને લઇને મોટા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. આ અંગે મળતી માહિતી મુજબ રામબન નજીક અમરનાથ યાત્રાના કાફલાની ચાર બસો...

અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ, જાણો પ્રોસેસ

અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન શરૂ થઇ ગયું છે. અમરનાથ યાત્રા ભારતના સૌથી પવિત્ર યાત્રાધામોમાંનું એક છે, જેમાં ભક્તો જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ ગુફામાં કુદરતી...

અમરનાથ યાત્રાના સર્ટીફિકેટ મેળવવા સુરતની સિવિલ હોસ્પિટલમાં ભારેભીડ, પોલીસને દોડવું પડ્યું

સુરત નવી સિવિલ હોસ્પિટલ આજથી અમરનાથજી યાત્રા માટે મેડીકલ ફીટનેસ સર્ટીફિકેટ આપવાની કામગીરી શરૂ કરાઇ હતી. સિવિલ કેમ્પસના જુના એમ.આઇ.સી.યુ. બિલ્ડીંગનાં ગ્રાઉન્ડ ફ્લોર ખાતે...

જમ્મૂ-કશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ કરી બાબા બર્ફાનીની ‘પ્રથમ પૂજા’

હિંદુઓ માટેના મુખ્ય તીર્થસ્થળોમાંનું એક અમરનાથ ગુફામાં શનિવારે 'પ્રથમ પૂજા' કરવામાં આવી હતી. શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ (SASB)ના અધ્યક્ષ અને જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ...

અમરનાથ યાત્રા બનશે વધારે આરામદાયક, યાત્રાળુઓને મળશે વધુ 2 સુવિધા

Amarnath Yatra will become more comfortable Amarnath Yatra 2023 : યાત્રા શરૂ થાય તે પહેલા 13,000 ફીટની ઊંચાઈ પર અમરનાથ યાત્રાના માર્ગ પરથી બરફ હટાવવાનું...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img