દેશભરમાં સતત એરપોર્ટ અને વિમાનને બોમ્બથી ઉડાવવાની ધમકીમાં વધારો થયો છે. આ વચ્ચે કેન્દ્ર સરકારે દેશભરના એરપોર્ટમાં આવતી ફ્લાઇટમાં સ્કાઇ માર્શલની સંખ્યા વધારવાનો નિર્ણય...
ઈન્ડિગો એરલાઈન્સની બે ઈન્ટરનેશનલ ફ્લાઈટને બોમ્બની ધમકી મળ્યા બાદ મુંબઈ એરપોર્ટ પર ખળભળાટ મચી ગયો છે. આ પહેલા મુંબઈથી ન્યૂયોર્ક જઈ રહેલી એર ઈન્ડિયાની...
બોમ્બની ધમકી બાદ તિરુવનંતપુરમ એરપોર્ટ પર સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. મુંબઈ-તિરુવનંતપુરમ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટને બોમ્બની ધમકી મળી હતી. એર ઈન્ડિયાના વિમાનને...
ટાટા ગ્રૂપની માલિકીની એરલાઈન એર ઈન્ડિયાએ તેના લગભગ ૨૫ કેબિન ક્રૂ સભ્યોને સેવામાંથી બરતરફ કર્યા છે. હકીકતમાં મંગળવારે એક સાથે ૧૦૦થી વધુ કર્મચારીઓએ માંદગીની...