HomeNationalમેહુલ ચોકસી ભારત પરત ફરશે, બેલ્જિયમ કોર્ટે પ્રત્યાર્પણને આપી મંજૂરી

મેહુલ ચોકસી ભારત પરત ફરશે, બેલ્જિયમ કોર્ટે પ્રત્યાર્પણને આપી મંજૂરી

Date:

Related stories

Video દિલ ધ્રુજાવી દે તેવી ઘટના:14 નવજાતનાં મોતથી પાકિસ્તાનમાં ખળભળાટ

માતા-પિતાની આંખોમાં પોતાના નવજાત બાળકને સુરક્ષિત જોવાનું સપનું હતું,...

મેડિકલ સાયન્સ માટે પણ પડકાર! 4 હાથ-4 પગવાળા બાળકનો જન્મ, ડોક્ટરોએ શું કહ્યું?

સામાન્ય રીતે સંતાન જન્મે એટલે પરિવારમાં ખુશી છવાઈ જતી...

‘મહિલાઓને શું પહેરવું એ કહેવાનું ક્યારે બંધ થશે?’ કૃત્તિ સેનનનો ટ્રોલર્સને જવાબ

રક્ષાબંધન જેવી પરંપરા અને પહેરવેશને લઈને શરૂ થયેલી ચર્ચાએ...

જાબ નેશનલ બેંક સાથે આશરે ₹13,000 કરોડની છેતરપિંડી કરીને દેશ છોડીને ભાગી ગયેલા ઉદ્યોગપતિ મેહુલ ચોકસીને પરત લાવવાના પ્રયાસમાં એક મોટી સફળતા મળી છે. 18 ઓક્ટોબરના રોજ બેલ્જિયમની એક કોર્ટે તેમના પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી. તેમને ભારત પાછા લાવવામાં આ નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

બેલ્જિયમની કોર્ટે મેહુલ ચોકસીના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી છે, તેને સંપૂર્ણપણે કાયદેસર જાહેર કર્યું છે, જેને ભારત સરકાર અને તપાસ એજન્સીઓ માટે સફળતા તરીકે જોવામાં આવી રહી છે.

Subscribe

Latest stories