HomeNationalકાયદાની વાત : શું પિતાના મૃત્યું બાદ પુત્રએ તેમનું દેવું ચૂકવવું જરૂરી...

કાયદાની વાત : શું પિતાના મૃત્યું બાદ પુત્રએ તેમનું દેવું ચૂકવવું જરૂરી છે ? શું કહે છે કાયદો ?

Date:

Related stories

મોદીની પુતિનને અનોખી ભેટ કેમ ચર્ચામાં? ‘તિરુક્કુરલ’ વિશે જાણો આ મહત્વની વાતો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...

પુતિનના ભારત પ્રવાસ વચ્ચે Su-57 પર ચર્ચા તેજ, 5મી પેઢીના ફાઇટર જેટ અંગે મોટું અપડેટ

ભારત અને રશિયા વચ્ચેની જૂની અને વ્યૂહાત્મક રક્ષા ભાગીદારીમાં...

સુરતમાં આજથી સતત 3 દિવસ બેંકો કેમ બંધ?

સુરતમાં આજે બેંકનું કામકાજ લઈને પહોંચેલા ગ્રાહકોને શાખાના દરવાજે...

તાપી બચાવવા સુરતીઓએ શોધ્યો અનોખો ઉપાય, ભાદરવી અમાસે બ્રિજ પર થયો આ પ્રયાસ

સુરતની જીવાદોરી સમાન તાપી નદીમાં શ્રદ્ધાના નામે પ્રદૂષણ ન...

કોંગોની શાળામાં 29 બાળકો ભડથું થઈ ગયા

ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગોના બુકાવુ શહેરમાં ગુરુવારે બનેલી એક...
spot_img

Legal matter: Is it necessary

  • સંવિધાનના આર્ટિકલ 52 અને 53 કહે છે કે, પિતા અથવા તેમના પણ પિતાના દેવાની ચૂકવણી તે જ વ્યક્તિ કરશે, જે તેમની સંપત્તિના ઉત્તરાધિકારી હશે. જાણકારો કહે છે કે દેવૂ ચૂકવવાની જવાબદારી ઉત્તરાધિકારી કોણ છે અને લોન કયા સ્વરૂપમાં તેના પર નિર્ભર કરે છે.

જ્યારે કોઇપણ વ્યક્તિનું મૃત્યું (Death of a person) થાય છે તો તેમના મોત બાદ પરિવારમાં પ્રોપર્ટીને લઇને ખૂબ વિવાદ થાય છે. ઘણીવાર પ્રોપર્ટી ન હોવાથી તે વ્યક્તિની લોન અને બેંક લોન (Bank loan) પર પણ વિવાદ થાય છે.

જોવા મળે છે જ્યારે પણ પ્રોપર્ટી લેવાની વાત હોય છે તો ઘણા બધા લોકો આગળ આવી જાય છે, પરંતુ જ્યારે લોન ચૂકવવાની હોય છે તો ઘણા લોકો પીછેહઠ કરી દે છે. પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે આખરે આ જરૂરી છે કે પિતાના દેહાંત બાદ પુત્ર લોન ચૂકવે.

એવામાં આજે અમે તમને તેની સાથે જોડાયેલા નિયમો બતાવવા જઇ રહ્યા છે, જેથી તમે સમજી શકશો કે આખરે પિતાના મોત બાદ પુત્રની દેવૂ ચૂકવવાની જવાબદારી હોય છે અથવા પછી તે દેવૂ ચૂકવ્યા વિના પણ રહી શકે છે. તો આવો જાણીએ આ નિયમો સાથે જોડાયેલી દરેક વાતો..

શું કહે છે કાયદો ?

સંવિધાનના આર્ટિકલ 52 અને 53 કહે છે કે, પિતા અથવા તેમના પણ પિતાના દેવાની ચૂકવણી તે જ વ્યક્તિ કરશે, જે તેમની સંપત્તિના ઉત્તરાધિકારી હશે. જાણકારો કહે છે કે દેવૂ ચૂકવવાની જવાબદારી ઉત્તરાધિકારી કોણ છે અને લોન કયા સ્વરૂપમાં તેના પર નિર્ભર કરે છે. આ સાથે જ તેમાં ઘણા પ્રકારની શરતો જોવા મળે છે અને આ શરતોના આધારે નિર્ણય થાય છે. જેમ કે જે વ્યક્તિનું મૃત્યું થાય છે, તે વ્યક્તિ કો ધન-સંપત્તિ મુકીને ગયો છે કે નહી.

તો બીજી તરફ બાળકોની સંપત્તિ પોતાના દમ પર બનાવવામાં આવી છે તો સ્થિતિ અલગ હોઇ શકે છે. જો પૈતૃક સંપત્તિ છે તો સ્થિતિ અલગ હોય છે. આ સ્થિતિમાં જેટલી સંપત્તિના માલિક હશે, એટલા જ દેવાની જવાબદારી લેશે. જેમ કે માની લો કોઇ પરિવારમાં એક વ્યક્તિ સંપત્તિ ચાર લોકોમાં વહેંચાયેલી છે તો તેના પ્રમાણમાં દેવાની જવાબદારી રહેશે.

આ ઉપરાંત ઘણી વસ્તુઓ પણ જોવામાં આવે છે, જેમ કે બીજી કોઇ જવાબદારી તો નથી ને. પછી ઘણી પરિસ્થિતિઓ અને અન્ય કાયદાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવે છે. આ ઉપરાંત અલગ લોન પર પણ નિર્ભર કરે છે કે કોણ કોને ચૂકવશે ?

હોમલોનની સ્થિતિમાં ઉત્તરાધિકારીને સંપત્તિનો અધિકારી મળે છે, એવામાં તેને જ લોન ચૂકવવી પડશે.

કાર લોનની સ્થિતિમાં કાર વેચીને પૈસા લઇ શકે છે.

પર્સનલ લોનની સ્થિતિમાં બેક નોમિનીની જવાબદારી હોય છે અને ઇંશ્યોરન્સ છે તો અલગ વાત છે.

બિઝનેસ લોનની સ્થિતિમાં બેક નોમિનીની જવાબદારી હોય છે અને ઇંશ્યોરન્સ છે તો અલગ વાત છે.

ક્રેડિટ કાર્ડમાં પણ સંપત્તિ આધારે સંપત્તિના આધારે પૈસા વસૂલવામાં આવે છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img