Wednesday, Oct 29, 2025

જય અંબે પરિવારના સભ્યો ઋષિકેશ પાસે ભુસ્ખલનને કારણે ફસાયા, જુઓ તસવીરો

1 Min Read

જય અંબે પરિવારના સભ્યો ઋષિકેશ પાસે ભુસ્ખલનને કારણે ફસાયા, જુઓ તસવીરો

  • ગાંધીનગરના જય અંબે પરિવારના સભ્યો ઋષિકેશ પાસે થયેલ ભુસ્ખલનને કારણે ફસાયા છે.

જય અંબે પરિવારના સભ્યો ચારધામ યાત્રાના પ્રવાસે ગયા છે. પરંતુ ઋષિકેશથી ૪૦ કિલોમીટર દૂર ભુસ્ખલન થતા રોડ બંધ થયો છે.

ગાંધીનગરઃ જય અંબે પરિવારના સભ્યો ઋષિકેશ પાસે ભુસ્ખલનને કારણે ફસાયા, જુઓ તસવીરો

૨૧ જેટલા સભ્યો અટવાયા છે. તો પરિવારના અન્ય સભ્યો સહી સલામત ઋષિકેશ પહોંચ્યા છે.
ગાંધીનગરઃ જય અંબે પરિવારના સભ્યો ઋષિકેશ પાસે ભુસ્ખલનને કારણે ફસાયા, જુઓ તસવીરો
ગાંધીનગરઃ જય અંબે પરિવારના સભ્યો ઋષિકેશ પાસે ભુસ્ખલનને કારણે ફસાયા, જુઓ તસવીરો
ગાંધીનગરઃ જય અંબે પરિવારના સભ્યો ઋષિકેશ પાસે ભુસ્ખલનને કારણે ફસાયા, જુઓ તસવીરો
આ પણ વાંચો :-
Share This Article