HomeNationalઈસરોનું મિશન ચંદ્રયાન-૪પણ રચશે ઈતિહાસ, જાણો સંપૂર્ણ પ્લાન

ઈસરોનું મિશન ચંદ્રયાન-૪પણ રચશે ઈતિહાસ, જાણો સંપૂર્ણ પ્લાન

Date:

Related stories

Blinkit Laddu Controversy: સુરતમાં ફૂગવાળા લાડુ મળ્યાનો વીડિયો વાયરલ, ઉઠ્યા ફૂડ સેફ્ટિ પર સવાલ

સુરતમાં તહેવારની પ્રસાદી માટે મંગાવેલા મોતીચૂરના લાડુનો બોક્સ ખોલતાં...

આ સૂર્ય આકાશમાં નથી… ગુજરાતની લેબમાં છે! ભારતે શરૂ કર્યો મોટો પ્રયોગ

ચાંદ-તારા તોડવાની વાતો તો તમે ઘણી સાંભળી હશે, પરંતુ...

VIDEO:₹3,300 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા ભાજપના ધારાસભ્ય કેમ બન્યા ભિખારી?

નાણા વગરનો નાથિયો નાણે નાથાલાલ કહેવત તો ઘણા લોકો...
spot_img

ચંદ્રયાન-૩ એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કરીને ઇતિહાસ રચ્યો હતો. આ સિદ્ધિ મેળવનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ હતો. ૨૩ ઓગસ્ટ ૨૦૨૩ ની તે તારીખ ઈતિહાસ બની ગઈ છે. હવે ભારત ચંદ્રયાન-૪ ની તૈયારી કરી રહ્યું છે. આ અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે. ISRO આ આનંદને બમણો કરવા માટે એક મોટી યોજના પર કામ કરી રહ્યું છે. ઈસરોના ચીફ સોમનાથે કહ્યું કે, ચંદ્રયાન-૪ ચંદ્ર પરથી સેમ્પલ લીધા બાદ પૃથ્વી પર પરત ફરશે. આટલું જ નહીં, તેને એક સાથે લોન્ચ કરવામાં આવશે નહીં. તેને બે ભાગમાં લોન્ચ કરીને ચંદ્રની ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે.

ચંદ્રયાન-3ની સફળતાના 6 મહિના બાદ મોટા સમાચાર, હવે ચંદ્ર પરથી આ મહત્વની વસ્તુ લવાશે ધરતી પર - Gujarati News | Isro chandrayaan 4 mission After chandrayaan 3 - isro chandrayaan 4 mission After chandrayaan 3 | TV9 Gujarati

ઈસરોનું મિશન ચંદ્રયાન-૪ ખૂબ જ જટિલ અને મહત્ત્વપૂર્ણ મિશન છે. આ મિશનની સૌથી ખાસ વાત એ છે કે લેન્ડર ISRO દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છે અને રોવર મોડ્યુલ જાપાન દ્વારા બનાવવામાં આવી રહ્યું છે. આ મિશન ISRO અને જાપાનના JAXA દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી રહ્યું છે. વર્ષ ૨૦૨૬ સુધીમાં ચંદ્ર પર મિશન મોકલવાની તૈયારીઓ ચાલી રહી છે. ઈસરોએ પહેલેથી જ કહ્યું છે કે ચંદ્રયાન-૪નું લેન્ડિંગ સાઈટ શિવ-શક્તિ પોઈન્ટ પર હશે. આ એ જ જગ્યા છે જ્યાં ચંદ્રયાન-3 લેન્ડ થયું હતું. આ એટલા માટે છે કારણ કે ચંદ્રયાન-3 એ લેન્ડિંગ પછી ચંદ્ર પર ઘણી મહત્ત્વપૂર્ણ જગ્યાઓ શોધી કાઢી હતી. જે નવા મિશનમાં ઘણી મદદરૂપ થવા જઈ રહી છે.

ઈસરોએ ચંદ્રયાન-૪ની જગ્યા વિશે પણ ખુલાસો કર્યો છે. ઈસરોએ કહ્યું કે, તેનું લેન્ડિંગ સાઈટ શિવ-શક્તિ પોઈન્ટ પર જ હશે. ચંદ્રયાન-૩ પણ આ જગ્યાએ લેન્ડ થયું હતું. આ એટલા માટે છે કારણ કે, ચંદ્રયાન-૩ એ લેન્ડિંગ પછી ચંદ્ર પર ઘણી મહત્વપૂર્ણ જગ્યાઓ શોધી કાઢી હતી. જે નવા મિશનમાં ઘણી મદદરૂપ થવા જઈ રહી છે.

ચંદ્રયાન-૪ દ્વારા ચંદ્રના સેમ્પલ પૃથ્વી પર લાવવામાં આવશે. આ પહેલા ચીને પણ આવું કર્યું છે. ઈસરોના વડાએ કહ્યું, “અમે ચંદ્રયાન-૪ ના સ્ટ્રક્ચર પર એવી રીતે કામ કર્યું છે કે, ચંદ્રમાંથી પૃથ્વી પર સેમ્પલ કેવી રીતે લાવવું? અમે આને બહુવિધ પ્રક્ષેપણો સાથે કરવાનો પ્રસ્તાવ આપીએ છીએ કારણ કે, અમારી વર્તમાન રોકેટ ક્ષમતા એક જ વારમાં આ કરવા માટે પૂરતી (મજબૂત) નથી.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img