HomeNational

National

રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં બેંગલુરુની વિશેષ કોર્ટમાંથી મળ્યા જામીન

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં શુક્રવારે મોટી રાહત મળી છે. કર્ણાટક ભાજપ દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં બેંગલુરુની વિશેષ અદાલતે રાહુલ ગાંધીને...

અંતરીક્ષમાં ત્રીજી વાર પહોંચ્યા ભારતીય મૂળના સુનિતા વિલિયમ્સ, બનાવ્યો રેકોર્ડ

ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના સાથી બૂચ વિલ્મોરને લઈને જતી બોઈંગ સ્ટારલાઈનર ગુરુવારે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચી ગઈ હતી. ૫૯ વર્ષીય...

RBI દ્વારા રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં, ૬.૫૦% પર યથાવત રાખ્યો, EMI નહીં વધે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ત્રણ દિવસીય MPC બેઠકમાં રેપો રેટ ૬.૫% યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વાતની જાણકારી આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે...

NEET પરિણામને લઈને ભડક્યા વિદ્યાર્થીઓ, પેપર રદ્દ કરવાની કરાઇ માંગ, જાણો કારણ

આખો દેશ લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પરિણામો પર નજર રાખી રહ્યો હતો, તે દરમિયાન ચોથી જૂનના રોજ NTAએ નેશનલ એન્ટ્રન્સ કમ એલિજિબિલિટી ટેસ્ટ (NEET) UG...

નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સમારોહ હવે ૯ જૂને, BJPએ તૈયારીઓ શરૂ કરી

શપથગ્રહણની તારીખને લઈને એક નવું અપડેટ આવ્યું છે. સૂત્રોનું કહેવું છે કે નરેન્દ્ર મોદી ૯ જૂને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે....

NDAમાં શરૂ થઈ ગઈ ડિમાન્ડ, જાણો નીતીશ કુમાર અને ચંદ્રાબાબુએ શું માંગ્યું ?

લોકસભા ચૂંટણીના પરિણામો પછી હવે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર કિંગમેકરની ભૂમિકામાં આવી ગયા છે. હવે JDU પાર્ટી ભાજપ સાથે જોરદાર સોદો કરવા જઈ રહી...

સુવર્ણ મંદિરમાં ખાલિસ્તાની નારા લાગ્યા! ભિંડરાવાલાના પોસ્ટર પણ લહેરાયા

પંજાબના અમૃતસરમાં આવેલા સુવર્ણ મંદિરમાં આજે ગુરુવારે સવારે કેટલાક લોકોએ ખાલિસ્તાની નારા લગાવ્યા હતા અને ખાલિસ્તાન જરનૈલ સિંહ ભિંડરાવાલેના પોસ્ટર પણ લહેરાવ્યા હતા. ૧૯૮૪માં...

Must read

spot_img