HomeNational

National

કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ આપ્યું રાજીનામું, જાણો કારણ ?

લોકસભા ચૂંટણીના પરિણામો થોડા અઠવાડિયા પહેલા જાહેર થયા હતા. આ ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો પણ તેમ છતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં એકવાર...

NEETમાં ગેરરીતિ મામલો કોંગ્રેસના શિક્ષણ મંત્રી નિવાસ બાહર દેખાવ

કોંગ્રેસ આજે NEET વિવાદને લઈને તમામ રાજ્યના મુખ્યાલયો પર વિરોધ પ્રદર્શન કરી રહી છે. કોંગ્રેસના કાર્યકરો દિલ્હીથી લખનઉ અને જયપુરથી જમ્મુ સુધી રસ્તા પર...

તમિલનાડુમાં ઝેરી દારૂના કારણે ૪૭ લોકોના મોત, અન્નામલાઈએ CBI તપાસની માગ કરી

તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લામાં કથિત રીતે ગેરકાયદેસર દેશી દારૂ પીવાથી થયેલા મોતને લઈને હંગામો મચી ગયો છે. આ કેસમાં અત્યાર સુધીમાં ૪૭ લોકોના મોત થયા...

શિમલામાં હિમાચલ પ્રદેશ ટ્રાન્સપોર્ટની બસ પલટી જતાં ડ્રાઈવર સહિત ૪ લોકોના મોત

હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે અને ત્રણ ઘાયલ થયા છે. જુબ્બ્લના ચેરી કેંચી વિસ્તારમાં આ અકસ્માત થયો...

શ્રીનગરમાં યોગ કાર્યક્રમમાં પીએમ મોદી સાથે રાજનાથસિંહ સહિત આ દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા

આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. ૨૦૨૪ માટે યોગ દિવસની થીમ ‘સ્વ અને સમાજ માટે યોગ’ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં શેર-એ-કાશ્મીર...

અરવિંદ કેજરીવાલનો જેલવાસ યથાવત રહેશે, હાઈકોર્ટે જામીન પર રોક લગાવી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને શરાબ નીતિ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં નીચલી કોર્ટમાંથી ગુરુવારે મળેલા જામીન પર હાઈકોર્ટે આજે શુક્રવારે રોક લગાવી દીધી છે....

પ્રયાગરાજમાં માફિયા અશરફની પત્ની ઝૈનબના ઘર પર ફર્યું બુલડોઝર

પ્રયાગરાજ વિકાસ સત્તામંળે આજે માફિયા અતિફ અહેમદના ભાઈ અશરફ સાસરિયામાં એક મોટી કાર્યવાહી કરી હતી. પ્રયાગરાજમાં માફિયા અતિફ અને અશરફે તેના સાગરીતો દ્વારા સફાઇ...

Must read

spot_img