HomeNational

National

૧૮મી લોકસભાના પ્રથમ સત્રનો પ્રારંભ, PM મોદી લેશે શપથ

૧૮મી લોકસભાનું પ્રથમ સંસદીય સત્ર સોમવારથી એટલે કે આજથી શરૂ થઈ રહ્યું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત નવા ચૂંટાયેલા સાંસદોને શપથ લેવડાવવામાં આવશે....

જમ્મૂ-કશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ કરી બાબા બર્ફાનીની ‘પ્રથમ પૂજા’

હિંદુઓ માટેના મુખ્ય તીર્થસ્થળોમાંનું એક અમરનાથ ગુફામાં શનિવારે 'પ્રથમ પૂજા' કરવામાં આવી હતી. શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ (SASB)ના અધ્યક્ષ અને જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ...

NEET પેપર લીક કેસમાં વધુ એકની ધરપકડ, જાણો સંજીવ મુખિયા કોણ છે?

NEET પેપર લીક કેસમાં વધુ એક ધરપકડ કરવામાં આવી છે. સોલ્વર ગેંગના સભ્ય પિન્ટુની ઝારખંડના દેવઘરમાંથી ધરપકડ કરવામાં આવી છે. પિન્ટુની સાથે અન્ય ચાર...

બિહારમાં વધુ એક પુલ ધરાશાયી, વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો

બિહારના સિવાનના દારુંડા બ્લોકના રામગઢામાં ગંડક નહેર પર બનેલો નાનો પુલ તૂટી પડ્યો હોવાની માહિતી મળી છે. થોડા દિવસો પહેલા બિહારના અરરિયામાં એક પુલ...

પેપર લીક કાયદો લાગુ : ૧૦ વર્ષની જેલ, ૧ કરોડનો દંડ, જાણો નવા કાયદા ?

કેન્દ્ર સરકારે NEET અને UGC-NET પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓને લઈને ઉભા થયેલા વિવાદ વચ્ચે ભવિષ્યમાં પેપર લીકની ઘટનાઓને રોકવા માટે એક મોટું પગલું ભર્યું છે....

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાવનાર મુખ્ય પુજારીનું નિધન

અયોધ્યાના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાવનાર મુખ્ય પુજારી આચાર્ય લક્ષ્મીકાંત દીક્ષિતનું ૯૦ વર્ષની વયે અવસાન થયું છે. આચાર્ય લક્ષ્મીકાંતે શનિવારે સવારે ૬:૪૫ કલાકે વારાણસીમાં...

તેલંગાણામાં સરકારે ખેડૂતો માટે મોટી રાહત, લોન માફીની જાહેરાત કરી

ખેડૂત લોન માફી : ખેડૂતોની આર્થિક સમસ્યાઓને ધ્યાનમાં રાખીને તેલંગાણામાં મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડીની સરકારે લોન માફીની જાહેરાત કરી છે. રેડ્ડીએ કહ્યું કે ૨...

Must read

spot_img