HomeNational

National

હાથરસ નાસભાગનો મામલો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, ભોલેબાબા પર થઈ શકે છે FIR

ઉત્તરપ્રદેશના હાથરસમાં સર્જાયેલી નાસભાગની દુર્ઘટનાથી આખો દેશ હચમચી ગયો છે. ધાર્મિક સત્સંગમાં મચેલી નાસભાગમાં લગભગ ૧૩૮થી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે ત્યારે તંત્ર...

સંસદમાં PM મોદીના ભાષણ દરમિયાન કોંગ્રેસે કર્યુ વોકઆઉટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ અભિભાષણ પર જવાબ આપી રહ્યા છે. તેમણે એક દિવસ અગાઉ લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપ્યો હતો....

ઉત્તર પ્રદેશમાં સત્સંગમાં ભાગદોડમાં અત્યાર સુધીમાં ૧૨૨ લોકોના મોત, ૨૨ ઘાયલ

ઉત્તર પ્રદેશના હાથરસમાં મંગળવારે સત્સંગ દરમિયાન થયેલી નાસભાગમાં અત્યાર સુધીમાં ૧૨૨ લોકોના મોત થયા છે. હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. કોર્ટમાં દાખલ...

સેન્સેક્સમાં ઐતિહાસિક તેજી, પ્રથમ વખત ૮૦ હજારને પાર, નિફ્ટી ૨૪,૩૦૦ પહોંચી

આજે સપ્તાહના ત્રીજા દિવસે સ્થાનિક શેરબજારમાં ટ્રેડિંગ રેકોર્ડ સ્તરે શરૂ થયું હતું. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ પ્રથમ વખત ૮૦ હજારને પાર કરી ગયો હતો....

માતાએ દીકરાની અસ્થિમાથી ટેટૂ ચીતરાવ્યું

રાજકોટના TRP ગેમ ઝોનમાં બનેલી આગની દુર્ઘટનાએ આખા ગુજરાતને હચમચાવી નાખ્યું હતું. વેકશનની મજા માણવા માટે આવેલા બાળકો, તેમના માતા-પિતા સહિત ગેમઝોનના કર્મચારીઓ કુલ...

‘હવે મન મરજી નહી, જન મરજી ચાલશે’ લોકસભામાં અખિલેશના સરકાર પર પ્રહાર

આજે લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી ચર્ચાનો જવાબ આપશે. વડાપ્રધાનના સંબોધન પહેલાં આજે પણ રાષ્ટ્રપતિ અભિભાષણ પર સંસદના બંને ગૃહમાં ધન્યવાદ...

ઉત્તર પ્રદેશમાં STFએ એનકાઉન્ટરમાં ૧ લાખ રૂપિયાના ઈનામી ગુનેગાર ચવન્ની ઠાર મરાયો

ઉત્તર પ્રદેશના ઝોનપુરમાં STFએ એનકાઉન્ટરમાં ૧ લાખ રૂપિયાના ઈનામી બદમાશને ઠાર મરાયો છે. STF અને SOGના સંયુક્ત ઓપરેશનમાં જાણીતા બદમાશ સુમિત ઉર્ફ મોનૂ ચવન્ની...

Must read

spot_img