HomeNational

National

ભારતના ૧૦ શહેરોમાં ૭.૨ ટકા મૃત્યુનું કારણ વાયુ પ્રદૂષણ, જાણો સમગ્ર ઘટના

દેશમાં વાયુ પ્રદૂષણ એક મોટી સમસ્યા છે, પરંતુ હવે એક તાજેતરના અભ્યાસથી જાણ થઈ છે કે તેનાથી આપણા સૌનું ચિંતિત થવું સ્વાભાવિક છે. આ...

ઈન્દોરમાં યુગપુરુષ ધામના બાળ આશ્રમમાં ૫ બાળકોના રહસ્યમય મોત

મધ્યપ્રદેશના ઈન્દોરમાં યુગપુરુષ ધામ આશ્રમમાં ૫ બાળકોના મોત બાદ બુધવારે ત્રણના મૃતદેહને દફનાવવામાં આવ્યા હતા. એક બાળક આકાશનો પરિવાર ઈટારસીથી ઈન્દોર પહોંચ્યો હતો, જ્યારે...

પીએમ મોદીની ભારતીય ટીમ સાથે મુલાકાત, રોહિત-દ્રવિડે સોંપી વર્લ્ડ કપ ટ્રોફી, મુંબઈમાં થશે રોડ શૉ

T20 વર્લ્ડ કપ ૨૦૨૪નું ટાઇટલ જીતીને ટીમ ઈન્ડિયાએ આજે ​​ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. PM મોદીને મળવા માટે ટીમ ઈન્ડિયાના તમામ...

બિહારમાં વધુ એક પુલ ધરાશાયી થવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

બિહારમાં સતત પડી રહેલા પુલને લઈને સુપ્રીમ કોર્ટમાં જનહિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં રાજ્યના તમામ પુલોની તપાસ કરવાની માંગ કરવામાં આવી...

લાલકૃષ્ણ અડવાણીની લથડી તબિયત, એપોલો હોસ્પિટલમાં કરાયા દાખલ

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને ડૉ.વિનીત સૂરીની દેખરેખ હેઠળ રાત્રે ૯ વાગ્યે અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની તબિયત સ્થિર...

સીએમ યોગી આદિત્યનાથ હાથરસ પહોંચ્યા, કહ્યું કે તપાસ રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ

ઉત્તર પ્રદેશના હાથરસના ફુલરાઈ ગામમાં મંગળવારે સત્સંગ દરમિયાન નાસભાગમાં ૧૨૧ ભક્તોનાં મોતથી સૌ કોઈ આઘાત પામી ગયા છે. SDMએ હવે આ અકસ્માતનો પ્રાથમિક તપાસ...

રાજ્ય સરકાર આજે શિક્ષકોની ભરતીને લઈને કરશે જાહેરાત

રાજ્યમાં કાયમી શિક્ષકની ભરતીને લઈને મોત સમાચાર સામે આવી રહ્યા છે. આજે રાજ્ય સરકાર કુલ ૨૪૭૦૦ જગ્યાઓ પર શિક્ષકોની ભરતી જાહેર કરશે. કેબિનેટ બેઠકમાં...

Must read

spot_img