HomeNational

National

કુલગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, એક જવાન શહીદ

જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં એક જવાન શહીદ થઈ ગયો છે. કુલગામના મુદરગામ વિસ્તારમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં પહેલા જવાન ઘાયલ થઈ ગયો હતો,...

આજથી શરૂ થનારી NEET UG કાઉન્સેલિંગ સ્થગિત, તારીખ લંબાવવાની સંભાવના

NEET UG કાઉન્સેલિંગ આગળની સૂચના સુધી સ્થગિત કરવામાં આવી છે. MBBS, BDS સહિતના ઘણા અંડરગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા હજુ શરૂ કરવામાં નહીં આવે....

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ જાંબાજ જવાનોને મળ્યાં કીર્તિ અને શૌર્ય ચક્ર

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ શુક્રવારે ૧૦ સેના અને અર્ધલશ્કરી દળોને તેમની અદમ્ય હિંમત અને અસાધારણ બહાદુરી માટે કીર્તિ ચક્રથી સન્માનિત કર્યા હતા. જેમાંથી ૭ ને...

બિહારમાં આકાશમાંથી વીજળી પડવાથી એક જ દિવસમાં ૧૮ લોકોના મોત

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સમગ્ર ભારતમાં ફેલાઈ ચુક્યું છે, બિહારમાં હાલ ગાજવીજ સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. ગઈ કાલે બિહારમાં વરસાદ જીવલેણ સાબિત થયો...

પ્રથમવાર મીડિયા સમક્ષ આવ્યા હાથરસ કાંડના ભોલે બાબા, કહ્યું – ‘દુર્ઘટનાથી ખૂબ દુઃખી છું’

હાથરસમાં ૧૨૧ લોકોના મોત બાદ ફરાર સૂરજ પાલ ઉર્ફે ભોલે બાબા ઉર્ફે નારાયણ સાકર વિશ્વ હરી પહેલીવાર મીડિયા સામે આવ્યા છે અને નિવેદન આપ્યું...

છત્તીસગઢમાં કૂવામાંથી વ્‍યક્‍તિને બહાર કાઢવા જતા નવનાં મોત

છત્તીસગઢના જાંજગીર-ચંપા જિલ્લાના એક ગામમાં કૂવામાં ઝેરી ગેસના કારણે નવ લોકોના મોત થયાં હતાં. એક રિપોર્ટ અનુસાર, એક વ્‍યક્‍તિ કૂવામાં પડેલા લાકડાને બહાર કાઢવા...

લુધિયાણામાં શિવસેનાના આ દિગ્ગજ નેતા પર નિહંગોનો જીવલેણ હુમલો

પંજાબના લુધિયાણામાં શિવસેનાના દિગ્ગજ નેતા સંદીપ થાપર ઉર્ફે ગોરા પર નિહંગોએ જીવલેણ હુમલો કરવાની ઘટના બની છે. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે....

Must read

spot_img