HomeNational

National

વાયનાડ ભૂસ્ખલનમાં ચાર દિવસ બાદ ચાર જણ જીવતા મળ્યા, 318 લોકોનાં મોત, 206 ગુમ

વાયનાડમાં ભૂસ્ખલનનો ભોગ બન્યાના ચાર દિવસ બાદ જીવતા મળવું એ કોઇ ચમત્કારથી ઓછું નથી, પણ આ વાત હકીકત બની છે. ભારતીય સેનાએ કેરળના વાયનાડમાં...

Appleની આગામી iPhone 16ની ડમી ડિઝાઇન વાયરલ, પાંચ કલરમાં લોન્ચની તૈયારી

Apple ની આગામી iPhone 16 સિરીઝ ટૂંક સમયમાં લોન્ચ થવાની છે, અને તેના લુક અને ડિઝાઇનની ઝલક હવે જાહેર થઈ ગઈ છે. કંપની દર...

હિમાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 3.2ની તીવ્રતા

હિમાચલ પ્રદેશમાં વધુ એક આફત આવી છે. આભ ફાટ્યાની ઘટના બાદ ભૂસ્ખલન થયું હતું. જેના બાદ હવે આજે વહેલી સવારે ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ...

દિલ્હીમાં સ્કૂલને ફરી મળી બોંબની ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની એક શાળાને ફરી એકવાર બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી દક્ષિણ દિલ્હીના ગ્રેટર કૈલાશ વિસ્તારની એક ખાનગી શાળાને ઈમેલ...

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી તબાહી, 16 લોકોના મોત, 4 હજારનું કરાયું રેસ્ક્યૂ

ઉત્તરાખંડમાં ચોમાસાએ તબાહી મચાવી છે. સમગ્ર રાજ્ય ભારે વરસાદની ઝપેટમાં છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે 16 લોકોના મોત થયાના અહેવાલ છે. જ્યારે...

પ્રારંભે શેરબજાર ધડામ, રોકાણકારોની મૂડી ૪ લાખ કરોડથી વધુ ઘટી

આજે એટલે કે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર ભારે ઘટાડા સાથે ખુલ્‍યું હતું. નબળા વૈશ્વિક સંકેતોને કારણે, BSE સેન્‍સેક્‍સ ૭૦૮ પોઈન્‍ટ ઘટીને ૮૧૧૫૮...

ભારે વરસાદથી સમગ્ર દિલ્‍હી જળબંબાકાર, 13 લોકોના મોત, શાળા અને કોલેજોમાં રજા જાહેર

દિલ્‍હી માટે વરસાદ ફરી એકવાર આફત બની ગયો છે. દિલ્‍હીમાં ગઇકાલે સાંજથી શરૂ થયેલો વરસાદ રાતભર ચાલુ રહ્યો, જેના પછી દિલ્‍હીના સરિતા વિહાર, દરિયાગંજ,...

Must read

spot_img