News Editor

spot_img

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સુરતના પ્રવાસે આવશે, ₹21 હજાર કરોડથી વધુના વિકાસ કાર્યોની આપશે ભેટ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતી કાલે શુક્રવાર 5 જૂન 2026ના રોજ સુરત અને દમણની મુલાકાતે આવે તેવી શક્યતા છે. તેમના સંભવિત આગમનને ધ્યાનમાં રાખીને શહેર...

બંધારણના મહાન વિદ્વાન ડૉ. સુભાષ કશ્યપનું નિધન, 97 વર્ષની ઉંમરમાં લીધા અંતિમ શ્વાસ

ભારતીય બંધારણ, સંસદીય પરંપરાઓ અને લોકશાહી સંસ્થાઓના પ્રખ્યાત વિદ્વાન ડૉ. સુભાષ સી. કશ્યપનું 97 વર્ષની વયે તેમના નિવાસસ્થાને અવસાન થયું છે. મળતી માહિતી અનુસાર,...

દેશમાં ચોમાસાની એન્ટ્રી સાથે હવામાન વિભાગનું એલર્ટ, 19 રાજ્યોમાં આંધી-વરસાદનું એલર્ટ

દેશમાં હવે ચોમાસાના આગમન સાથે હવામાન વિભાગે તાજું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતીકાલે એટલે કે 5 જૂને ઉત્તર પ્રદેશ, બિહાર...

ઝારખંડના રાજહરા સ્ટેશન પાસે માલગાડીના 8 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક ટ્રેનો પ્રભાવિત

ઝારખંડના પલામૂ જિલ્લામાં આવેલા રાજહરા રેલવે સ્ટેશન નજીક ગુરુવારે એક મોટો રેલ અકસ્માત સર્જાયો હતો. કોલસાથી ભરેલી એક માલગાડીના આઠ ડબ્બા પાટા પરથી ઉતરી...

માલવીય નગર અગ્નિકાંડ: 21 મોત બાદ ચોંકાવનારા ખુલાસા, 30 પાસપોર્ટ અને ડઝનો ફોન મળ્યા

રાજધાની દિલ્હીના માલવીય નગર સ્થિત એક ગેસ્ટ હાઉસમાં એક દિવસ અગાઉ લાગેલી ભીષણ આગની તપાસ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાની અનેક ગંભીર ખામીઓ સામે આવી છે....

100 તોલા સોનું અને કરોડોની ભેટો છતાં દુઃખદ અંત, વકીલ યુવતીના આપઘાતથી ખળભળાટ

વકીલ કવિતા નાગાર્જૂનના લગ્નના ખાલી 3 મહિનાની અંદર થયેલા મોતને લઈ વિવાદ ઊભો થઈ ગયો છે. મૃતકના પિતા દક્ષિણમૂર્તિએ જબલપુર જિલ્લા કોર્ટમાં ફરિયાદ દાખલ...

ખાનગીકરણ સામે GSRTC કર્મચારીઓનો મોરચો: 18થી 25 જૂન સુધી યોજશે વિરોધ કાર્યક્રમ

ગુજરાત એસટી મજદૂર મહાસંઘે કર્મચારીઓના પડતર પ્રશ્નો અને એસટીના ખાનગીકરણને લઈને આંદોલનનું એલાન કર્યું છે. એસટી નિગમની મુખ્ય તથા વિભાગીય કચેરીઓ અને બસ ડેપોની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img