HomeGujaratBreaking News: ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં 64500 ક્યુસેક પાણી છોડાયું

Breaking News: ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં 64500 ક્યુસેક પાણી છોડાયું

Date:

Related stories

જે ચા વગર સવાર અધૂરી લાગે છે, તે ભારત કેવી રીતે પહોંચી? સુરતનું પણ છે મોટુ કનેક્શન

સવારની પહેલી ચુસ્કીથી લઈને ઓફિસના ચા-બ્રેક સુધી… ભારતમાં ચા...

રવિવારે સૂર્યદેવની કૃપા કોના પર? 12 રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે?

૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬, રવિવાર માટેનું ૧૨ રાશીઓનું સચોટ રાશીફળ...

સુરતના શ્યામ સંગીની માર્કેટ આગકાંડમાં 1000થી વધુ CCTV તપાસ્યા બાદ મોટો ખુલાસો!

સુરતના સારોલીની શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી આગના કેસમાં તપાસ...

ક્રિકેટ ફેન્સ માટે મોટું સરપ્રાઇઝ! રોહિત શર્મા હવે ટીવી પર જોવા મળશે આ નવા રોલમાં

ક્રિકેટના મેદાન પર પોતાની આક્રમક બેટિંગથી ભલભલા બોલરોના છક્કા...
spot_img

આજે 25 ઓગસ્ટ 2025ના રોજ ધરોઈ ડેમ ખાતે ઉપરવાસમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થતાં સવારે 7 વાગ્યે ધરોઈ ડેમમાંથી આશરે 64500 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (સા.રી.ફ્ર.ડે.કો.લી.) દ્વારા આ અંગે રીવરફ્રન્ટ ડેવલપમેન્ટના ચાલતા કામોના કોન્ટ્રાક્ટરો/એજન્સીઓ, નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એન.એચ.આર.સી.એલ.)ના બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરો, રિવરફ્રન્ટની બોટિંગ અને ફ્લોટિંગ રેસ્ટોરન્ટ એજન્સીઓ, સુરક્ષા એજન્સીઓ અને પોલીસ પ્રશાસનને અગાઉથી જાણ કરવામાં આવી છે.

Subscribe

Latest stories