કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવના પિતા દાઉલાલ વૈષ્ણવનું 8 જુલાઈ, મંગળવારના રોજ બપોરે 12 વાગ્યાને 52 મિનિટે જોધપુર AIIMSમાં 81 વર્ષની ઉંમરે નિધન થયું હતું. માહિતી મુજબ છેલ્લા કેટલાક દિવસોથી તેઓ ગંભીર રીતે બીમાર હતા અને તેઓનો ઈલાજ AIIMS જોધપુરમાં ચાલી રહ્યો હતો.