HomeNationalવિધાનસભા ચૂંટણીના પરિણામો અંગે રોબર્ટ વાડ્રાએ આપ્યું મોટું નિવેદન

વિધાનસભા ચૂંટણીના પરિણામો અંગે રોબર્ટ વાડ્રાએ આપ્યું મોટું નિવેદન

Date:

Related stories

સુરતીઓ માટે રાહતના દરવાજા ખૂલ્યા! રાંદેર કોઝવે પર ફરી વાહનવ્યવહાર થશે ચાલુ

સુરતના રાંદેર-સિંગણપોર વિસ્તારમાં રોજ અવરજવર કરતા વાહનચાલકો માટે આજે...

હવે Tower નહીં, સેટેલાઇટથી મળશે Internet! ભારત માટે Satellite Broadbandનો રસ્તો સાફ

આકાશમાંથી સીધું ઇન્ટરનેટ તમારા સુધી પહોંચાડવાનું સપનું હવે અગાઉ...

લ્યો બોલો ભારતીય ક્રિકેટરની બ્રાન્ડના બુટ પહેરી રમ્યું પાકિસ્તાન!

વુમન્સ એશિયા કપ 2026માં પાકિસ્તાન મહિલા ક્રિકેટર નહીં પણ...

વિદ્યાર્થીઓનું ભવિષ્ય વધુ સુરક્ષિત કરવા ગુજરાત સરકાર લાવી શકે છે આ નવો નિયમ

ગુજરાતમાં હવે શાળા સંચાલકોની મનમાની પર કડક લગામ કસવાની...
spot_img

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિએ કમાલ કર્યો છે અને 288 વિધાનસભા બેઠકમાંથી 220 બેઠકો પર પોતાનો પરચમ લહેરાયો છે. અત્યાર સુધીના ચૂંટણીના પરિણામો પરથી તે તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે રાજ્યમાં મહાયુતિની સરકાર બની શકે છે અને મહાવિકાસ આઘાડી (એમવીએ) ભારે ફટકાર લાગી છે. મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામોને લઈને કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીનાં પતિ રોબર્ટ વાડ્રાએ મોટું નિવેદન આપ્યું છે.

રોબર્ટ વાડ્રાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે આ ચૂંટણીના પરિણામોથી અમારે શિખામણ લેવી પડશે અને મહારાષ્ટ્રની જનતાએ જે નિર્ણય લીધો છે, તેનું અમારે સન્માન કરવું જોઈએ. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓએ મહારાષ્ટ્રની જનતા માટે મહેનત કરવાની જરૂર છે.

ઝારખંડમાં ઇન્ડિયા ગઠબંધન 57 સીટો જીતવા તરફ અગ્રેસર છે. બીજી તરફ ભાજપ અને ગઠબંધન 23 બેઠકો પર આગળ છે. એટલે કે ફરી એક વખત હેમંત સોરેનની આગેવાની હેઠળ સરકાર બનશે. ઝારખંડની 81માંથી 50 બેઠકો પર લીડ મેળવી રહી છે. 10 બેઠક પર લીડનું માર્જિન 10 હજાર કરતા વધારે વોટની છે.

ઝારખંડના ચૂંટણી પરિણામોને લઈને ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચા(JMM)ની આગેવાની હેઠળ ઇન્ડિ ગઠબંધન 41થી વધુ બેઠક પર આગળ છે, જ્યારે ભાજપની આગેવાની હેઠળનું ગઠબંધન આ આંકડામાં ઘણું પાછળ છે. આવી સ્થિતિમાં ભાજપને આ રાજ્યમાં હારનો સામનો કરવો પડ્યો છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img