અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તરફથ કહેવામાં આવ્યું છે કે, ગેરકાયદેસર રીતે રહી રહેલા 50 શંકાસ્પદ નાગરીકોની અટકાયત કરવામાં આવી છે. આ લોકોના મામલે કાયદાકીય પ્રક્રિયા કરવામાં આવશે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 50 લોકોની ધરપકડ કરી છે. આ તમામ લોકો બાંગ્લાદેશી નાગરિક છે અને ગુજરાતમાં ગેરકાયદેસર રીતે રહી રહ્યા હતા. આ મામલે 200થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. બનાવટી અને નકલી દસ્તાવેજના ઘણા મામલાઓથી મળેલ ઇનપુટ અને તપાસના આધારે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તરફથ કહેવામાં આવ્યું છે કે, ગેરકાયદેસર રીતે રહી રહેલા 50 શંકાસ્પદ નાગરીકોની અટકાયત કરવામાં આવી છે. આ લોકોના મામલે કાયદાકીય પ્રક્રિયા કરવામાં આવશે. લગભગ 200 શંકાસ્પદોથી પૂછપરછ કરાશે અને તેમના પર નજર રાખવામાં આવશે. આ મામલે ખુબ જ જલ્દી પોલીસ તરફથી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે અને જાણકારી આપવામાં આવશે.
આ પણ વાંચો :-