HomeNationalતિરૂપતિ લડ્ડુ વિવાદની તપાસ માટે SIT બનશે, સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ

તિરૂપતિ લડ્ડુ વિવાદની તપાસ માટે SIT બનશે, સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ

Date:

Related stories

નેપાળમાં તબાહી બાદ આ રાજ્યમાં હાઇ એલર્ટ! આટલાં જિલ્લાઑમાં વધ્યું પૂરનું જોખમ

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે બિહારના નદી...

VIDEO: 110ની સ્પીડે Porsche લઈને નીકળ્યો હતો પાયલટ, ડેશકેમ વીડિયોએ ખોલી પોલ

અમદાવાદના વ્યસ્ત રસ્તા પર અચાનક સામેથી ધસી આવેલી Porsche...

પાકિસ્તાનમાંથી ભારત શા માટે આવી 150 દુલ્હનો? કારણ જાણશો તો ચોંકી જશો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદો બંધ થઈ અને વીઝા...

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ...
spot_img

તિરૂપતિ લડ્ડુ વિવાદમાં સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે તિરૂપતિ લડ્ડમાં ભેળસેળ કેસની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવાનો આદેશ આપ્યો છે. 5 સભ્યોની આ તપાસ ટીમમાં સીબીઆઈ અધિકારીથી લઇ એફએમસીજીના સભ્યો પણ સામેલ હશે. પાછલા સપ્તાહે સુનવણી દરમિયાન જ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી દીધી હતી કે, આ કેસ કોઇપણ પ્રકારની રાજનીતિથી દૂર રાખવામાં આવે અને સંપૂર્ણ ધ્યાન માત્ર તપાસ ઉપર હોવું જોઇએ.

तिरुपति लड्डू के इतिहास, निर्माण और बिक्री पर एक नज़र: रोचक तथ्य

જેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું, એક સ્વતંત્ર એસઆઈટી બનાવવામાં આવે. તેમાં સીબીઆઈ અને રાજ્ય સરકારના બે બે સભ્ય રહી શકે છે. આ ઉપરાંત FSSAIથી પણ એક સભ્યને આ સમિતિમાં રાખવામાં આવશે. ખાદ્ય પદાર્થોની તપાસ માટે FSSAI એક ભરોસાપાત્ર સંસ્થા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું, આ કોરોડો લોકોની આસ્થાનો સવાલ છે. આ સ્થિતિમાં કોઈ રાજકીય ડ્રામા બને તેમ તેઓ નથી ઈચ્છતા. એક સ્વતંત્ર એકમ હશે તો વિશ્વાસ ઉભો થશે.

પ્રસાદમાં માંસાહારની કથિત ભેળસેળના આરોપોથી વિશ્વભરના ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી છે. આ મામલો રાજકીય ડ્રામા ન બને તે હેતુ સાથે અમે સ્વતંત્ર સંસ્થા નિર્મિત કરી તપાસ હાથ ધરીશું, જેથી લોકોનો વિશ્વાસ જળવાઈ રહે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img