HomeNationalનીતિશ કુમારને INDIA ગઠબંધને વડાપ્રધાન બનવાનો પ્રસ્તાવ આપી, JDU નેતાનો દાવો

નીતિશ કુમારને INDIA ગઠબંધને વડાપ્રધાન બનવાનો પ્રસ્તાવ આપી, JDU નેતાનો દાવો

Date:

Related stories

નેપાળમાં તબાહી બાદ આ રાજ્યમાં હાઇ એલર્ટ! આટલાં જિલ્લાઑમાં વધ્યું પૂરનું જોખમ

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે બિહારના નદી...

VIDEO: 110ની સ્પીડે Porsche લઈને નીકળ્યો હતો પાયલટ, ડેશકેમ વીડિયોએ ખોલી પોલ

અમદાવાદના વ્યસ્ત રસ્તા પર અચાનક સામેથી ધસી આવેલી Porsche...

પાકિસ્તાનમાંથી ભારત શા માટે આવી 150 દુલ્હનો? કારણ જાણશો તો ચોંકી જશો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદો બંધ થઈ અને વીઝા...

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ...
spot_img

નીતિશ કુમારને INDIA ગઠબંધનના રાષ્ટ્રીય સંયોજક બનાવવાનો ઇનકાર કરી દીધો હતો તે તેમને વડાપ્રધાન બનવાનો પ્રસ્તાવ આપી રહ્યાં છે’. કેન્દ્રમાં સરકારની રચના પહેલા JDU નેતા કેસી ત્યાગીના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે.

ભાજપનો દાવો- INDIAના સંયોજક ન બનાવતા શુ નીતિશ કુમાર નારાજ થયા

ભાજપ લોકસભા ચૂંટણીમાં બહુમતના આંકડાને સ્પર્શવામાં નિષ્ફળ રહી હતી. જો કે, જેડીયુ અને ટીડીપીએ એનડીએ સરકાર બતાવવા માટે ભાજપને સમર્થન આપ્યું છે. જેડીયુને ચૂંટણીમાં ૧૨ લોકસભા બેઠક મળી છે. જ્યારે ટીડીપીને ૧૬ બેઠકો મળી છે. I.N.D.I.A.ના આર્કિટેક્ટ રહી ચૂકેલા નીતિશ કુમારે સ્પષ્ટ કહ્યું છે કે તેઓ # NDA સરકારને સમર્થન આપતા રહેશે.

કેસી ત્યાગીએ વધુમાં કહ્યું કે, ‘INDIગઠબંધન નેતાઓ દ્વારા નીતિશ કુમાર સાથે કરવામાં આવેલા ખરાબ વર્તનને કારણે તેમણે વિપક્ષો સાથેના સંબંધો તોડી નાખ્યા છે. બીજેપી જેડીયુને સન્માન આપી રહી છે. જેડીયુએ દેશના બે મોટા મુદ્દા પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેઓ સેતાની ભરતી માટે અગ્નિવીર યોજનાની સમીક્ષાના પક્ષમાં છે અને યુનિફોર્મ સિવિલ કોડ પર તમામ રાજ્યો સાથે વાતચીત કરે છે જેડીયુ પણ રાષ્ટ્રીય સ્તરે જાતિ આધારિત વસ્તી ગણતરીની અપેક્ષા રાખે છે. અગ્નવીર યોજનાનો ઘણો વિરોધ થયો હતો. તેની અસર લોકસભાની ચૂંટણીમાં પણ જોવા મળી છે. તેથી આ અંગે પુન વિચાર કરવાની જરૂર છે

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img