HomeGujaratગુજરાતમાં સ્વાઇન ફ્લૂના ૪૧ નવા કેસ નોંધાયા, બે દર્દીના મોત

ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના ૪૧ નવા કેસ નોંધાયા, બે દર્દીના મોત

Date:

Related stories

BRICS Summit 2026: PM મોદીએ મૂક્યો મોટો રોડમેપ, UNSC સુધારાથી Global South સુધી શું બદલાશે?

નવી દિલ્હીમાં ચાલી રહેલા 18મા BRICS શિખર સંમેલનમાં વડાપ્રધાન...

છ વર્ષ બાદ ભારત અને ચીન દ્વારા લેવાયો આ મુદ્દા પર નિર્ણય!

છ વર્ષથી અટવાયેલી ભારત અને ચીન વચ્ચેની સીધી હવાઈ...

વર્ષો પહેલાં અરજી છતાં કેમ BRICSમાં પાકિસ્તાન બહારનું બહાર?

પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી BRICSમાં સામેલ થવા માટે પ્રયાસ...
spot_img

શિયાળાની ઠંડક વચ્ચે સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો થઇ રહ્યો છે. ચાલુ મહિનામાં સ્વાઇન ફ્લૂના ૪૧ નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં છેલ્લા ૧૦ માસમાં ૧૭૦ કેસ નોંધાયા છે, તો ૨ દર્દીના મોત થયા છે. સ્વાઇન ફ્લૂના કેસમાં દેશમાં ગુજરાત ચોથા ક્રમે છે.

ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધતો જઇ રહ્યો છે. જો કે વધતી જતી ઠંડી વચ્ચે હવે રોગચાળો પણ વકરી રહ્યો છે. ગુજરાતમાં શિયાળાની ઠંડક વચ્ચે સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો થયો છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા વચ્ચે હવે સ્વાઇન ફ્લૂના રોગચાળાએ માથુ ઉચક્યુ છે.

શિયાળાની ઠંડક વચ્ચે સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો થઇ રહ્યો છે. ચાલુ મહિનામાં સ્વાઇન ફ્લૂના ૪૧ નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં છેલ્લા ૧૦ માસમાં ૧૭૦ કેસ નોંધાયા છે, તો ૨ દર્દીના મોત થયા છે. સ્વાઇન ફ્લૂના કેસમાં દેશમાં ગુજરાત ચોથા ક્રમે છે. એક તરફ માવઠાંની આગાહી અને બીજી તરફ ઠંડીનું જોર વધી રહ્યુ છે. ૫ શહેરોમાં ૨૦ ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે અને હજુ પણ 3 દિવસ બાદ પારો વધુ ગગડે તેવી આગાહી વ્યક્ત કરાઈ છે. રાજ્યમાં નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. કમોસમી વરસાદ બાદ તાપમાનમાં ૪ ડિગ્રી તાપમાન ઘટતા ઠંડીમાં વધારો થવાની શક્યતા છે. ત્યારે રોગચાળો વકરવાની શક્યતા છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img