HomeNationalમુંબઈના દહીસરમાં 24 માળની ઇમારતમાં આગ લાગવાથી મહિલાનું મોત, 18 ઘાયલ

મુંબઈના દહીસરમાં 24 માળની ઇમારતમાં આગ લાગવાથી મહિલાનું મોત, 18 ઘાયલ

Date:

Related stories

નેપાળમાં તબાહી બાદ આ રાજ્યમાં હાઇ એલર્ટ! આટલાં જિલ્લાઑમાં વધ્યું પૂરનું જોખમ

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે બિહારના નદી...

VIDEO: 110ની સ્પીડે Porsche લઈને નીકળ્યો હતો પાયલટ, ડેશકેમ વીડિયોએ ખોલી પોલ

અમદાવાદના વ્યસ્ત રસ્તા પર અચાનક સામેથી ધસી આવેલી Porsche...

પાકિસ્તાનમાંથી ભારત શા માટે આવી 150 દુલ્હનો? કારણ જાણશો તો ચોંકી જશો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદો બંધ થઈ અને વીઝા...

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ...
spot_img

મુંબઈના દહિસર પૂર્વમાં 24 માળની રહેણાંક ઇમારતમાં આગ લાગવાથી એક મહિલાનું મોત થયું અને 18 અન્ય ઘાયલ થયા. શાંતિ નગરમાં ન્યૂ જનકલ્યાણ સોસાયટીના સાતમા માળે બપોરે 3 વાગ્યાની આસપાસ આગ લાગી. ફાયર વિભાગ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં એવું સૂચવવામાં આવ્યું છે કે ખામીયુક્ત ઇલેક્ટ્રિક વાયરને કારણે તે ભોંયરામાં શરૂ થઈ હતી અને ઇમારતના ઇલેકિટ્રકલ ડકટ દ્વારા ઉપર તરફ ફેલાઈ ગઈ હતી.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, 24 માળની ઇમારતમાં લાગેલી આગમાંથી 36 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાંથી 19 લોકોને અલગ અલગ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. રોહિત હોસ્પિટલમાં દાખલ કરાયેલા સાત લોકોમાંથી એક મહિલાનું મોત થયું છે. આમાંથી એક પુરુષની હાલત ગંભીર છે. અન્ય લોકોની હાલત સ્થિર છે. ઘાયલોમાંથી દસને નોર્ષન કેર હોસ્પિટલમાં અને એક-એકને પ્રગતિ હોસ્પિટલ અને શતાબ્દી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

Subscribe

Latest stories

spot_img