તિરુપતિ પ્રસાદ વિવાદને લઈને સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરી છે. ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે ભગવાનને રાજકારણથી દૂર રાખો, તે ભક્તોની આસ્થાનો પ્રશ્ન છે....
તિરુપતિ મંદિરના લાડુ પ્રસાદમમાં કથિત ભેળસેળના કારણે ઉત્તર પ્રદેશના મંદિરોમાં એલર્ટ જોવા મળી રહ્યું છે. અયોધ્યા, પ્રયાગરાજ અને મથુરાના મોટા મંદિરોની પ્રસાદ વ્યવસ્થા અને...