આ મહાકુંભમેળો 13મી જાન્યુઆરીના દિવસે પોષ પૂર્ણિમાથી 26 ફેબ્રુઆરીના દિવસે મહાશિવરાત્રિ સુધી આયોજિત કરવામાં આવ્યો છે. યુપી સરકારને આશા છે કે દર 12 વર્ષે...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે મહાનુભાવ આશ્રમ શતકપૂર્તિ સમારોહમાં ધર્મનો સાચો અર્થ સમજવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, 'ધર્મને...