HomeTagsRam temple

Tag: Ram temple

spot_imgspot_img

મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરેલાં વસ્ત્ર પહેરશે રામલલા, પહેલી દિવાળીની તૈયારીઓ શરૂ

અયોધ્યામાં આ વર્ષે ૨૨ જાન્યુઆરીએ થયેલી રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા બાદ પહેલી દિવાળી છે એટલે મંદિરમાં બે લાખ દીવા પ્રગટાવવામાં આવશે અને મંદિરમાં ભવ્ય લાઇટિંગ કરવામાં...

કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને રામલલાના સામે માથું નમાવ્યું

કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન બુધવારે અયોધ્યામાં રામમંદિર પહોંચ્યા અને માથું ટેકવ્યું હતું. આરિફ મોહમ્મદ ખાને મંદિરને ‘શાંતિનું સ્થળ’ ગણાવ્યું હતું. ટ્વિટર પર પોસ્ટ...

આજથી અયોધ્યામાં બહારના લોકોને નો એન્ટ્રી, આમંત્રિત લોકો જ જઈ શકશે

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હવે બે દિવસ જ બાકી રહ્યા છે ત્યારે આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને આજથી અયોધ્યામાં ત્રણ દિવસ સુધી...

VNSGUના વિદ્યાર્થીઓએ કાપડ-વણાટથી બનાવી રામ મંદિરની અદભૂત કલાકૃતિ

અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો લઈ સમગ્ર દેશમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આ સોનેરા અવસર પર સુરત સ્થિત વીર નર્મદ દક્ષિણ...

રામ મંદિર, CM યોગી અને STF ચીફને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર ૨ની ધરપકડ

ભારતીય કિસાન મંચ અને ભારતીય ગૌ સેવા પરિષદના પ્રમુખ દેવેન્દ્ર તિવારીને અયોધ્યાના શ્રી રામ મંદિર, સીએમ યોગી આદિત્યનાથ અને એસટીએફ ચીફ અમિતાભ યશને ઉડાવી...

અયોધ્યામાં રામલલા સોનાના સિંહાસન પર બિરાજશે

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. મંદિરના નિર્માણમાં અત્યાર સુધીમાં ૯૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે....

અયોધ્યામાં ભગવાન રામના દર્શન પ્રાણ પ્રતિષ્ઠાથી લઈ રામ મંદિર દર્શનની ટાઈમ લાઈન

ગર્ભગૃહનો મુખ્ય દરવાજો સોનાથી મઢવામાં આવશે. તેના પર સોનાની કોતરણી હશે. રામ મંદિરના દરવાજા જનતા માટે ક્યારે ખુલશે તે પ્રશ્નના જવાબને લઈને અનેક અટકળો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img