રાજસ્થાનના ભરતપુરમાં મોટી દુર્ઘટના : અકસ્માતમાં ૧૧ લોકોના ઘટનાસ્થળે જ મોત, ૧૨ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ગુજરાતથી મથુરા તરફ જઈ રહેલી બસને રાજસ્થાનમાં નડયો અકસ્માત, બસમાં સવાર ૧૧ લોકોના કરૂણ મૃત્યુ, ૧૨ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં […]