બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને અદાલતના તિરસ્કારની નોટીસ

એલોપેથિક દવા પર વિવાદાસ્પદ નિવેદનો આપવા અને પતંજલિ કંપનીની પ્રોડક્ટ્સની ભ્રામક જાહેરાત કરવા બદલ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ મુશ્કેલીમાં […]

ભ્રામક જાહેરાતો પર સુપ્રીમ કોર્ટે પતંજલિને ૧ કરોડનો દંડ ફટકારવાની ચીમકી આપી

સુપ્રીમ કોર્ટે મંગળવારે હર્બલ પ્રોડક્ટ્સ કંપની પતંજલિ આયુર્વેદને વિવિધ રોગોની દવાઓ વિશેની જાહેરાતોમાં ‘ખોટા’ અને ‘ભ્રામક’ દાવા કરવા સામે ચેતવણી […]