કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જમ્મુ અને કાશ્મીરમાં સંભવિત આતંકવાદી હુમલા અંગે ગુપ્તચર અહેવાલ આપવામાં આવ્યો...
જમ્મુ -કાશ્મીર સરકારે પહાલગામની બાસારોન ખીણમાં આતંકવાદી હુમલા બાદ રાજ્યમાં ડઝનેક રિસોર્ટ્સ અને અડધાથી વધુ પર્યટન સ્થળ બંધ કરી દીધા છે. શાંત ખીણો અને...
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં મંગળવારે થયેલા આતંકી હુમલા બાદ વડાપ્રધાન મોદી આજે બિહારની મુલાકાતે છે. રાષ્ટ્રીય પંચાયત દિવસના અવસરે તેઓ મધુબનીમાં એક કાર્યક્રમને સંબોધિત કરી હતી....