દિલ્હીમાં દિવાળી પર ફટાકડા પર પ્રતિબંધને લઈને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે તેમાં કોઈ હિન્દુ-મુસ્લિમ મુદ્દો નથી. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનરે...
મહારાષ્ટ્રના નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મુખ્યાલયમાં વિજયાદશમીનો કાર્યક્રમ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ ખાસ પ્રસંગે સ્વયંસેવકોએ શોભાયાત્રાનું આયોજન કર્યું હતું. સંઘના વડા...
આરએસએસ પ્રમુખ મોહન ભાગવતની સુરક્ષાના સ્તરમાં અનેકગણો વધારો કરવામાં આવ્યો છે. તેમની સુરક્ષા કેટેગરી ઝેડ પ્લસથી વધારી એડવાન્સ સિક્યોરિટી લાઈજન (એએસએલ) કરવામાં આવી છે....
RSSના પ્રમુખ મોહન ભાગવતે ઝારખંડના ગુમલામાં એક બિન લાભકારી સંગઠન દ્વારા આયોજિત ગ્રામ સ્તરીય કાર્યકર્તાઓ બેઠકને સંબોધન કર્યું હતું. જેમાં RSSના પ્રમુખે જણાવ્યું હતું...
આજે વિજયાદશમી નિમિત્તે નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મુખ્યાલયમાં શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગાયક શંકર મહાદેવને મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો...