વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 ફેબ્રુઆરીએ પ્રયાગરાજ મહાકુંભની મુલાકાત લેશે, જ્યાં તેઓ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવશે. બુધવારે, માઘ મહિનાની આઠમે, શુભ […]
મહાકુંભમાં નાસભાગ મામલે સંસદમાં વિપક્ષનો હોબાળો, મૃત્યુના સાચા આંકડા જાહેર કરવાની માંગ
સંસદના બજેટ સત્રનો આજે ત્રીજો દિવસ છે. આજે ગૃહની શરૂઆત ભારે હોબાળા સાથે થઈ છે. વિપક્ષ મૌની અમાવસ્યાના દિવસે મહાકુંભમાં […]
મૌની અમાસ પર મહાકુંભમાં નાસભાગમાં અત્યાર સુધીમાં 20 લોકોના મોત
પ્રયાગરાજમાં મૌની અમાસ પર મહાકુંભમાં ડૂબકી લગાવવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતાં સર્જાયેલી નાસભાગમાં 20થી વધુ લોકોના મૃત્યુ થયાની આશંકા […]
મહાકુંભ બાદ હવે અયોધ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ, રામ મંદિર ટ્રસ્ટે કરવી પડી આ ખાસ અપીલ
પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં 15 કરોડથી વધુ લોકો આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. 29 જાન્યુઆરીએ મૌની અમાસ […]
મહાકુંભમાં ગુજરાતથી વિશેષ એસટી વોલ્વો બસ દોડશે: ગૃહમંત્રી હર્ષ સંઘવી
રાજ્ય સરકારે દરરોજ ગુજરાતથી પ્રયાગરાજમાં ચાલતા મહાકુંભ માટે એસી વોલ્વો બસનું સંચાલન કરવા અનોખી પહેલ કરી છે. હિન્દુ સનાતન ધર્મમાં […]
મહાકુંભમાં કિન્નર અખાડાની નજીક લાગી આગ
મહાકુંભમાં સતત બીજા દિવસે આગ લાગી. સોમવારે મેળા વિસ્તારના સેક્ટર ૧૬માં કિન્નર અખાડાની સામેના એક તંબુમાં આગ લાગી હતી. એક […]
મહાકુંભમાં હેલિકોપ્ટરથી ફૂલવર્ષામાં વિલંબ, પાયલટ સહિત ત્રણ સામે નોંધાઈ FIR
પ્રયાગરાજ મહાકુંભમાં યોગી સરકાર દ્વારા શ્રદ્ધાળુઓ માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. મહાકુંભમાં આવનારા લોકો પણ તેના વખાણ કરી રહ્યા […]
મહાકુંભમાં પહોંચી સૌથી સુંદર સાધ્વી, જાણો પત્રકારને શું કહ્યું ?
મહાકુંભ 2025નો આરંભ 13 જાન્યુઆરીએ થઈ ગયો છે. સંગમ તટ પર નાગા સાધુઓનો હઠયોગ, સંતોની તપસ્યા અને ભક્તોની શ્રદ્ધા દરેકનું […]
પ્રયાગરાજ મહાકુંભમાં બે દિવસમાં 11 ભક્તોને આવ્યો હાર્ટઍટેક
પ્રયાગરાજમાં આજથી શરૂ થયેલા મહાકુંભ મેળામાં છેલ્લા બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ અટેક આવ્યા હતા. જેમાં છ દર્દીઓને મેળામાં પરેડ […]