HomeTagsLok Sabha

Tag: Lok Sabha

spot_imgspot_img

સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ, અદાણી- મણિપુર હિંસા સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા

સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બર સોમવારથી શરૂ થઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વ હેઠળની સરકારની સત્તામાં વાપસી અને ઝારખંડમાં ઈન્ડિયા એલાયન્સની જીત બાદ સંસદનું...

‘હવે મન મરજી નહી, જન મરજી ચાલશે’ લોકસભામાં અખિલેશના સરકાર પર પ્રહાર

આજે લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી ચર્ચાનો જવાબ આપશે. વડાપ્રધાનના સંબોધન પહેલાં આજે પણ રાષ્ટ્રપતિ અભિભાષણ પર સંસદના બંને ગૃહમાં ધન્યવાદ...

રાહુલ ગાંધીએ સંસદમાં ‘હિંદુ’ નિવેદન પર હોબાળો, PM મોદી એ શું કહ્યું?

લોકસભાના પ્રથમ સત્રના બીજા સપ્તાહમાં પણ ભાજપ નેતૃત્વવાળી એનડીએ સરકાર અને વિપક્ષની વચ્ચે હોબાળો ચાલુ રહ્યો. આજથી સંસદની કાર્યવાહી ફરી શરૂ થઈ. સરકારની મુશ્કેલી...

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પહેલાં સેંગોલને લઈને મોટો વિવાદ, જાણો વિપક્ષ શું કહ્યું ?

૧૮મી લોકસભાની રચના બાદ આજે ગુરુવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પહેલાં સેંગોલને લઈને મોટો વિવાદ શરૂ થઈ ગયો હતો. સમાજવાદી પાર્ટીના લોકસભા સાંસદ આર.કે....

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું સંસદમાં સંબોધનમાં NEET-NET પેપર લીક પર કડક વલણ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુરુવારે લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત ગૃહને સંબોધિત કરી રહ્યા છે. ૧૮મી લોકસભાની રચના બાદ રાષ્ટ્રપતિનું આ પ્રથમ સંબોધન છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી...

પીએમ મોદીએ પટના ગુરુદ્વારાની મુલાકાત લીધી, લંગરમાં ભોજન પીરસ્યું

પીએમ મોદીના બિહાર પ્રવાસનો આજે બીજો દિવસ છે. પીએમ મોદી પટના શહેરમાં આવેલા તખ્ત શ્રી હરમંદિર સાહિબ ગુરુદ્વારા પહોંચ્યા. અહીં પીએમએ ગુરુદ્વારામાં દર્શનની સાથે...

મનસુખ માંડવિયા સામે ચૂંટણીપંચમાં આચારસહિતા ભંગની ફરિયાદ

જુનાગઢ જિલ્લાના વંથલી મુકામે 20 માર્ચ બુધવારે પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવીયાનો માર્કેટિંગ યાર્ડમાં પ્રચાર કાર્યક્રમ યોજાતા કોંગ્રેસે આચાર સંહિતા ભંગની ફરિયાદ કરી છે....

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img