HomeTagsIndian Army

Tag: Indian Army

spot_imgspot_img

તાપીના વીર જવાનને અંતિમ સલામી: J&Kમાં ફરજ દરમિયાન શહીદ રિત્વિક ચૌધરીને હજારો લોકોએ આપી વિદાય

જમ્મુ-કાશ્મીરમાં દેશની સુરક્ષા માટે ફરજ બજાવતા તાપીના જવાન રિત્વિક કુમાર અશોકભાઈ ચૌધરીના નિધનના સમાચારથી સમગ્ર પંથક શોકમાં ગરકાવ થઈ ગયો હતો. 26 વર્ષીય લાન્સ...

VIDEO: નીચે બરફીલી ખીણ, ઉપર તોફાની પવન… છતાં આટલાં ફૂટે ભારતીય સેનાનું અદ્ભુત રેસ્ક્યૂ

ભારતનું સેન્ય માત્ર યુદ્ધ અને લડાઈ માટે નહીં પરંતુ તેના આવા શૂરવીર પરાક્રમો રૂંવાટા ઊભા કરી જાય છે. લદ્દાખના બર્ફીલા પહાડ પર જ્યાં હેલિકોપ્ટર...

8 કલાકમાં બદલાઈ ગઈ હતી સ્થિતિ! ઓપરેશન સિંદૂર અંગે CDS અનિલ ચૌહાને ખોલ્યું રહસ્ય

ભારત-પાકિસ્તાન વચ્ચે મે 2025માં થયેલા સૈન્ય સંઘર્ષને લઈને નિવૃત્ત ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાનના નિવેદન બાદ નવી ચર્ચા શરૂ થઈ છે....

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ બે VDG જવાનોની અપહરણ બાદ કરી હત્યા

જમ્મુ-કાશ્મીરના સોપોર વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે ગુરુવારે ગોળીબાર શરૂ થયો હતો. મોડીરાતથી ચાલી રહેલી અથડામણમાં સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા છે. અધિકારીઓએ...

પાકિસ્તાન સરહદેથી આતંકી ભારતમાં ઘૂસણખોરીની ફિરાકમાં, સૈન્ય એલર્ટ

ભારતીય સેનાના એક વરિષ્ઠ અધિકારીએ ખુલાસો કર્યો છે કે સરહદ પાર સ્થિત આતંકવાદી કેમ્પોમાં 50 થી વધુ આતંકવાદીઓ હાજર છે અને તે બધા ભારતમાં...

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કર્યું શસ્ત્ર પૂજન, સૈનિકોને તિલક લગાવ્યુ

વિજયાદશમીના અવસર પર દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ શસ્ત્ર પૂજન કર્યું હતું. રક્ષા મંત્રી રાજનાથ સિંહ પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ પહોંચ્યા. જ્યાં તેમણે સુકના...

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં JCO સહિત બે જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં શુક્રવારે આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના ચાર જવાન ઘાયલ થયા હતા. જેમાં બે જવાનોએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો. ભારતીય સેના દ્વારા જારી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img