જમ્મુ-કાશ્મીરના સોપોર વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે ગુરુવારે ગોળીબાર શરૂ થયો હતો. મોડીરાતથી ચાલી રહેલી અથડામણમાં સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા છે. અધિકારીઓએ...
વિજયાદશમીના અવસર પર દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ શસ્ત્ર પૂજન કર્યું હતું. રક્ષા મંત્રી રાજનાથ સિંહ પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ પહોંચ્યા. જ્યાં તેમણે સુકના...
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં શુક્રવારે આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના ચાર જવાન ઘાયલ થયા હતા. જેમાં બે જવાનોએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો. ભારતીય સેના દ્વારા જારી...