રામ મંદિરમાં ભક્તો દ્વારા આપવામાં આવેલા દાનની ગેરરીતિના મામલે તપાસ ઝડપી ગતિએ ચાલી રહી છે. આજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ રામ મંદિરની મુલાકાત લેવાના...
ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર પર આજે વહેલી સવારે એક મોટી અને અત્યંત દુઃખદ દુર્ઘટના સર્જાઈ છે. પંચમહાલ જિલ્લામાં વરસી રહેલા વરસાદને કારણે પાવાગઢ...
સુરતના સચીન GIDC વિસ્તારમાં આવેલી એક ચાલીમાં તોડફોડ અને ધમકીનો બનાવ સામે આવ્યો છે. ચાલીના ગેટને નુકસાન પહોંચાડવા તેમજ રહેવાસીને જાનથી મારી નાખવાની ધમકી...
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો ત્રણ દિવસીય નવસારી પ્રવાસ આજે શરૂ થઈ રહ્યો છે. મુખ્યમંત્રી સાંજે અમદાવાદ-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન...