રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે રાજ્યને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે વધુ એક મોટું પગલું...
જાહેર સભામાં સંબોધન કરશે અને અનેક વિકાસ-પ્રોજેક્ટ્સનું લોકાર્પણ તથા ખાતમૂહૂર્ત કરશે .
આજે PM મોદીનું મુખ્ય ફોકસ અમદાવાદમાં છે—શહેરના માર્ગ, રેલ્વે, ઊર્જા અને જાહેર વહીવટ...
વડાપ્રધાન મોદી આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે આવ્યાં છે. અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા જ રાજ્યના મંત્રીઓ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. વડાપ્રધાનને આવકારવા લોકોની...
અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ લખનૌમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી છે. આ દરમિયાન શુભાંશુ શુક્લાનો પરિવાર પણ હાજર હતો.
ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકનું નિવેદન...
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં આવતીકાલથી વિશ્વવિખ્યાત તરણેતર મેળાનો પ્રારંભ થવાનો છે. ઐતિહાસિક, પૌરાણિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવતા આ લોકમેળાનો આરંભ...