રાજસ્થાનનાં કોટામાં ચાર-ચાર વિદ્યાર્થીઓનાં આપઘાત ! સંતાનોને ડોક્ટર, ઈજનેર બનાવવાની ઘેલછા કારણભૂત

માત્ર સામાજિક પ્રતિષ્‍ઠા માટે થઈને સંતાનની કુદરતી રૂચિની વિરુદ્ધ જઈને કૃત્રિમ માર્ગે લઈ જવાથી આવા માઠા પરિણામ જ આવી શકે. […]