ભારતની મોટી રાજકીય જીત, કતારે ૮ પૂર્વ ભારતીય સૈનિકોને મુક્ત કર્યા, ૭ લોકોની વતનવાપસી

ભારતને મોટી રાજદ્વારી જીત મળી છે. કતારે આઠ ભારતીય ભૂતપૂર્વ મરીનને મુક્ત કર્યા છે. તમામ પર જાસૂસીના આરોપ લાગ્યો હતો. […]