ખોડલધામના વડા અને પાટીદાર આગેવાન નરેશ પટેલ શેઠ મટીને નોકર બનવા નીકળ્યા હતા, સારૂ થયું સમયસર નિર્ણય પડતો મૂક્યો

કદાચ નરેશ પટેલને એ ખબર હશે જ કે દિલ્હી કરતાં ખોડલધામની ગાદી વધુ શક્તિશાળી છે   અપવાદરૂપ ઘટનાઓ સિવાય ક્યારેય […]