HomeInternationalભારત-ચીનનો નવો સંકલ્પ: બોર્ડર મેનેજમેન્ટથી લઈને વૈશ્વિક પડકારો સુધી સંયુક્ત લડત

ભારત-ચીનનો નવો સંકલ્પ: બોર્ડર મેનેજમેન્ટથી લઈને વૈશ્વિક પડકારો સુધી સંયુક્ત લડત

Date:

Related stories

નેપાળમાં તબાહી બાદ આ રાજ્યમાં હાઇ એલર્ટ! આટલાં જિલ્લાઑમાં વધ્યું પૂરનું જોખમ

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે બિહારના નદી...

VIDEO: 110ની સ્પીડે Porsche લઈને નીકળ્યો હતો પાયલટ, ડેશકેમ વીડિયોએ ખોલી પોલ

અમદાવાદના વ્યસ્ત રસ્તા પર અચાનક સામેથી ધસી આવેલી Porsche...

પાકિસ્તાનમાંથી ભારત શા માટે આવી 150 દુલ્હનો? કારણ જાણશો તો ચોંકી જશો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદો બંધ થઈ અને વીઝા...

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ...
spot_img

ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં મોટો વળાંક આવ્યો છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ ભારતની મુલાકાત દરમિયાન ભારત-ચીન બોર્ડર મેનજમેન્ટ અને નિયંત્રણ અંગે નવા કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર પછી બંને દેશો વચ્ચે તણાવ ઘટી શકે છે અને સરહદ પર શાંતિ જાળવવા માટે નવું માળખું ઉભું થશે

ભારત-ચીનનો નવો સંકલ્પ:
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે હવે ભારત અને ચીન વિવિધ ક્ષેત્રોમાં ફરી સંવાદ શરૂ કરશે, પરસ્પર લાભદાયી સહકારના નવા રસ્તા બનાવશે અને વૈશ્વિક પડકારોનો સામનો કરવા સંયુક્ત રીતે કાર્ય કરશે. મહત્વનું એ છે કે બંને દેશોએ એકતરફી પગલાંનો વિરોધ કરવાનો નિર્ણય લીધો છે, જેથી સરહદ પર વિશ્વાસ અને સ્થિરતા વધારી શકાય.

આ નવા કરારથી માત્ર સુરક્ષા જ નહીં પરંતુ વેપાર, રોકાણ અને વૈશ્વિક મંચ પર ભારત-ચીન સહયોગના નવા દ્વાર ખૂલ્લા થઈ શકે છે. વિશ્લેષકો માને છે કે આ પગલું એશિયાની જિઓ-પોલિટિક્સમાં મોટો ફેરફાર લાવી શકે છે.

Subscribe

Latest stories

spot_img