Thursday, Oct 23, 2025

મુખ્ય સચિવ પંકજ જોષીનું નિવૃત્તિ 31મીએ, કાર્યકાળ વધારવાના મુદ્દે અનિશ્ચિતતા

1 Min Read

રાજય સરકારમાં આજની સ્થિતિએ આઇ.એ.એસ., આઇ.પી.એસ. આઇ.એફ.એસ. અધિકારીઓમાં દબદબો ચાલી રહ્યો છે. રાજય સરકારમાં 2025ની સ્થિતિએ આઇ.એ.એસ. અધિકારીઓની સંખ્યા કુલ 269ની છે.

રાજયના મુખ્ય સચિવશ્રી પંકજકુમાર જોષી આ માસના અંતમાં નિવૃત્ત થઇ રહ્યા છે.

હવે એ જોવાનું રહ્યું કે તેમને એકસ્ટેશન આપવામાં આવે છે કે નહિં. તેમના નિવૃત બાદ સિનિયોરીટી મુજબ સિનિયર આઇ.એ.એસ. અને હાલ દિલ્હી ખાતે મિનિસ્ટરી ઓફ હાઉસીંગ અને અર્બન અઔંસમાં સેવાઓ આપી રહ્યા છે તેમનો ક્રમ આવે છે.

શ્રીનિવાસ અનિચ્છા દર્શાવે તો સિનિયર આઇ.એ.એસ. સુનયના તોમરનો ક્રમ આવે છે. શ્રી નિવાસ વર્ષ ર૦ર૭ના જુલાઈ માસમાં નિવૃત થાય છે.

આમ જોઇએ તો હવે 30 જેટલા સિનિયર આઇ.એ.એસ. અધિકારીઓ અને ર30 જુનિયર આઇ.એસ. અધિકારીઓ છે.

Share This Article