વર્લ્ડ હાઈપર ટેન્શન દિવસ ઉજવવામાં આવે છે. છેલ્લા ઘણા વર્ષોમાં હ્રદયરોગના લીધે લોકોના મૃત્યુમાં વધારો થયો છે તે ચિંતાજનક બાબત છે. આવી સ્થિતિમાં હ્રદયરોગના મૂળ કારણ સમા હાઇપરટેન્શનને લગતી જાગૃતિ લોકોમાં આવે તે માટે ૨૦૦૫ના વર્ષથી ૧૭ મેના રોજ વર્લ્ડ હાઈપર ટેન્શન દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ છે, “બ્લડ પ્રેશરને સચોટ રીતે માપો, તેને નિયંત્રિત કરો અને લાંબુ જીવન જીવો.
સમગ્ર ભારતમાં ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં હાઈ-સ્પીડ બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે, ભારતનેટ એ સુનિશ્ચિત કરે છે કે ૨,૫૦,૦૦૦થી વધુ ગ્રામ પંચાયતો ડિજિટલ સેવાઓની ઍક્સેસ ધરાવે છે. ગુજરાતમાં, ૬૭૩૦ ગ્રામ પંચાયતોને ભારતનેટ પ્રોજેક્ટ દ્વારા જોડવામાં આવ્યા છે. કુલ રૂ. USOFના CSMS પોર્ટલ દ્વારા નાણાકીય વર્ષ ૨૩-૨૪માં ભારતનેટ પ્રોજેક્ટ હેઠળ ૩૮.૨૮ કરોડનું વિતરણ કરવામાં આવ્યું છે.
એજન્સી મેસર્સ રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડ દ્વારા મોબાઈલ ટાવર સ્થાપિત કરીને ભારતના સરહદી વિસ્તારોમાં આવેલા ૩૫૪ અનકવર્ડ ગામોમાં મોબાઈલ સેવાઓની જોગવાઈ કરવા માટે આ યોજનાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં આ પ્રોજેક્ટ દ્વારા લગભગ ૫૦ ગામોને આવરી લેવામાં આવ્યા છે. કુલ રૂ. USOFના યુનિફાઇડ ડિજિટલ પોર્ટલ PMIS દ્વારા નાણાકીય વર્ષ ૨૩-૨૪માં આ પ્રોજેક્ટ હેઠળ ૫.૪૯ કરોડની સબસિડીનું વિતરણ કરવામાં આવ્યું છે.
ભારતમાં આશરે ૨૨૦ મિલિયનથી વધુ લોકો હાઇપરટેન્શનથી પ્રભાવિત છે, જેમાં ગુજરાતના લોકોનો પણ સમાવેશ થાય છે. આ એક મોટો આરોગ્યને લાગતો પડકારનો છે. તેને ઘટાડવાના થતાં પ્રયાસોમાં ધારી સફળતા નથી મળતી. હાલમાં ઘણા પ્રયાસો થઈ રહ્યા છે પરંતુ સફળતાનો વ્યાપ ૧૨%ના વ્યાપ સુધી જ પહોંચ્યો છે. નિષ્ણાતો એવી ચેતવણી આપે છે કે અનિયંત્રિત હાઇપરટેન્શન હાર્ટ અટેક અને આંચકા જેવા હ્રદયરોગના પ્રમાણમાં વધારો કરનાર સાબિત થાય છે. જેની અસર દેશમાં હ્રદયરોગથી થતાં મૃત્યુદરમાં જોવા મળે છે.
આ પણ વાંચો :-
