દેશભરમાં આજે સોમવારથી ત્રણ નવા ફોજદારી કાયદા અમલમાં આવ્યા છે, જેમાં ભારતની ફોજદારી ન્યાય પ્રણાલીમાં વ્યાપક ફેરફારો લાવી અને સંસ્થાનવાદી યુગના કાયદાનો અંત થઈ...
મુંબઈથી લગભગ ૪૦૦ કિલોમીટર દૂર જાલના જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. ગઈકાલે રાત્રે મુંબઈ-નાગપુર એક્સપ્રેસ વે પર બે કાર વચ્ચેની ભયાનક અથડામણમાં...