HomeNational

National

બિહારના જહાનાબાદના સિદ્ધેશ્વર મંદિરમાં નાસભાગ, 7 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

બિહારના જડાનાબાદમાં આજે સોમવારે એક દર્દનાક દુર્ઘટના સામે આવી છે. શ્રદ્ધાળુઓમાં નાસભાગમાં સાત લોકોના મોત થયા છે. વાણાવર સિદ્ધેશ્વર ધામના ભકતોની ભીડ વચ્ચે આ...

વડાપ્રધાન મોદી કેરળના વાયનાડની મુલાકાતે, કર્યું હવાઈ નિરિક્ષણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરળના વાયનાડની મુલાકાતે પહોંચ્યા છે. અહીં PM મોદીએ ભૂસ્ખલનથી અસરગ્રસ્ત વિસ્તારોનું એરિયલ સર્વે કર્યો. PM મોદીએ કન્નુરથી હેલિકોપ્ટર દ્વારા વાયનાડનું હવાઈ...

ઉત્તર પ્રદેશમાં 14 મહિનામાં 10 મહિલાઓની હત્યા કરનાર સિરિયલ કિલર ઝડપાયો

ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં છેલ્લા 14 મહિનામાં 10 મહિલાઓની હત્યા કરનારો સાયકો કિલર આખરે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. મળતી માહિતી મુજબ, આરોપી સિરિયલ...

સુપ્રીમ કોર્ટના નિર્ણયથી દેશભરના નેતાઓ દિલ્હીમાં PM પાસે દોડી આવ્યા

સુપ્રીમ કોર્ટે અનામતમાં પણ અનામત અંગેનો એક આદેશ આપતાં હવે દેશભરના નેતાઓ દોડતાં થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત...

સિક્કિમમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.4ની નોંધાઈ તીવ્રતા

ભારતમાં આજે વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સિક્કિમમાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર સિક્કિમના સોરેંગમાં સવારે...

દિલ્હી પોલીસને મોટી સફળતા, ISISનો 3 લાખનો ઈનામી આતંકીની ધરપકડ

થોડા થોડા જ દેશનો 77મો સ્વતંત્રતા દિવસ આવી રીતે છે. ત્યારે પહેલા એ દિલ્હી પોલીસને એક મોટી સફળતા મળી છે. ISIS દ્વારા સ્પાયલ સેલ...

મની લોન્ડરિંગ કેસમાં મનીષ સિસોદિયાને મળ્યા જામીન

દિલ્હી દારૂ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં મનીષ સિસોદિયાને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપ્યા છે. સિસોદિયાની ગયા વર્ષે ફેબ્રુઆરીમાં...

Must read

spot_img