પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના પ્રખ્યાત સોમનાથ મંદિરમાં આયોજિત સોમનાથ અમૃત મહોત્સવમાં ભાગ લીધો હતો. તેમણે મંદિરમાં પ્રાર્થના કરી હતી. ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંના એક,...
પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના પાણીહાટી વિસ્તારમાં ભાજપ કાર્યકરો પર દેશી બોમ્બ ફેંકાતા ઓછામાં ઓછા પાંચ કાર્યકર ઘાયલ થયા છે. પોલીસે ગુરુવારે આ...
સુરતના કામરેજ વિસ્તારમાં ઝાડા-ઉલ્ટીના કારણે 13 વર્ષીય કિશોરનું મોત થતા વિસ્તારમાં ચિંતા અને ભયનો માહોલ સર્જાયો છે. હળધરુ ગામમાં રહેતા એક પરપ્રાંતિય પરિવારના દીકરાને...
ભાજપ નેતા શુભેંદુ અધિકારીના ખાનગી સહાયક ચંદ્રનાથ રથની હત્યાને લઈને તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં પોલીસને શંકા છે કે હત્યાની...