Sunday, Dec 28, 2025

હરિયાણામાં વાયુસેનાનું ફાઇટર પ્લેન ક્રેશ, પાયલોટ સુરક્ષિત

1 Min Read
{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":["local"],"origin":"unknown","total_draw_time":0,"total_draw_actions":0,"layers_used":0,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{"transform":1},"is_sticker":false,"edited_since_last_sticker_save":true,"containsFTESticker":false}

હરિયાણાના પંચકુલામાં ભારતીય વાયુસેનાનું જેગુઆર ફાઇટર પ્લેન ક્રેશ થયું. આ વિમાને અંબાલા એરબેઝથી ઉડાન ભરી હતી. પાયલોટ વિમાનમાંથી બહાર નીકળી ગયો છે. વાયુસેનાના અધિકારીએ જણાવ્યું હતું કે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.હરિયાણાના પંચકુલામાં ભારતીય વાયુસેનાનું જેગુઆર ફાઇટર પ્લેન ક્રેશ થયું.

હરિયાણાના મોરની નજીકના બલદવાલા ગામમાં એક ફાઇટર જેટ અચાનક ક્રેશ થતાં હંગામો મચી ગયો. જેટ ક્રેશ થવાથી ગામમાં ભય અને ચિંતાનું વાતાવરણ સર્જાયું. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, જેટનો પાયલોટ પેરાશૂટની મદદથી સુરક્ષિત રીતે ઉતરાણ કરવામાં સફળ રહ્યો. ઘટનાની માહિતી મળતાં સ્થાનિક પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. અકસ્માતની તપાસ માટે નિષ્ણાતોની એક ટીમ પણ મોકલવામાં આવી છે.

ભારતીય વાયુસેનાના એક અધિકારીના જણાવ્યા અનુસાર, શુક્રવારે હરિયાણાના પંચકુલામાં ભારતીય વાયુસેનાનું જગુઆર ફાઇટર જેટ ક્રેશ થયું. આ વિમાને અંબાલા એરબેઝથી તાલીમ ઉડાન ભરી હતી. પાયલોટ સુરક્ષિત છે. વિમાન દુર્ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિમાનનો પાયલોટ પેરાશૂટની મદદથી સુરક્ષિત રીતે ઉતરાણ કરી શક્યો.

આ વિમાને અંબાલા એરબેઝથી ઉડાન ભરી હતી. પાયલોટ વિમાનમાંથી બહાર નીકળી ગયો છે. વાયુસેનાના અધિકારીએ જણાવ્યું હતું કે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

Share This Article