શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા વડનગરમાં આયોજિત શ્રાવણોત્સવ રાજ્યસ્તરીય સ્પર્ધા અંતર્ગત શ્રી શિવ મહિમ્ન સ્તોત્રની સ્પર્ધામાં સુરતની જાણીતી શ્રી શાંડિલ્ય ઋષિ વેદ સંસ્કૃત પાઠશાળા ના વિદ્યાર્થી પાર્થ નિલેશભાઈ ભટ્ટ એ પ્રથમ ક્રમાંક મેળવી પાઠશાળા તથા સુરત શહેરનું ગૌરવ વધારેલ છે. આજ રોજ વડનગર ખાતે સન્માન કરી પુરસ્કૃત કરવામાં આવેલ છે.






