HomeNationalમેહુલ ચોકસી ભારત પરત ફરશે, બેલ્જિયમ કોર્ટે પ્રત્યાર્પણને આપી મંજૂરી

મેહુલ ચોકસી ભારત પરત ફરશે, બેલ્જિયમ કોર્ટે પ્રત્યાર્પણને આપી મંજૂરી

Date:

Related stories

ઇન્જેક્શન અસલી કે નકલી? ₹1 લાખની દવાના સેમ્પલે ખોલ્યું મોટું રહસ્ય

કેન્સરની દવા દર્દીઓને સરકારી હોસ્પિટલમાં મફતમાં મળવી જોઈએ, પણ...

Video દિલ ધ્રુજાવી દે તેવી ઘટના:14 નવજાતનાં મોતથી પાકિસ્તાનમાં ખળભળાટ

માતા-પિતાની આંખોમાં પોતાના નવજાત બાળકને સુરક્ષિત જોવાનું સપનું હતું,...

જાબ નેશનલ બેંક સાથે આશરે ₹13,000 કરોડની છેતરપિંડી કરીને દેશ છોડીને ભાગી ગયેલા ઉદ્યોગપતિ મેહુલ ચોકસીને પરત લાવવાના પ્રયાસમાં એક મોટી સફળતા મળી છે. 18 ઓક્ટોબરના રોજ બેલ્જિયમની એક કોર્ટે તેમના પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી. તેમને ભારત પાછા લાવવામાં આ નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

બેલ્જિયમની કોર્ટે મેહુલ ચોકસીના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી છે, તેને સંપૂર્ણપણે કાયદેસર જાહેર કર્યું છે, જેને ભારત સરકાર અને તપાસ એજન્સીઓ માટે સફળતા તરીકે જોવામાં આવી રહી છે.

Subscribe

Latest stories