HomeNationalમુંબઈના દહીસરમાં 24 માળની ઇમારતમાં આગ લાગવાથી મહિલાનું મોત, 18 ઘાયલ

મુંબઈના દહીસરમાં 24 માળની ઇમારતમાં આગ લાગવાથી મહિલાનું મોત, 18 ઘાયલ

Date:

Related stories

Video દિલ ધ્રુજાવી દે તેવી ઘટના:14 નવજાતનાં મોતથી પાકિસ્તાનમાં ખળભળાટ

માતા-પિતાની આંખોમાં પોતાના નવજાત બાળકને સુરક્ષિત જોવાનું સપનું હતું,...

મેડિકલ સાયન્સ માટે પણ પડકાર! 4 હાથ-4 પગવાળા બાળકનો જન્મ, ડોક્ટરોએ શું કહ્યું?

સામાન્ય રીતે સંતાન જન્મે એટલે પરિવારમાં ખુશી છવાઈ જતી...

‘મહિલાઓને શું પહેરવું એ કહેવાનું ક્યારે બંધ થશે?’ કૃત્તિ સેનનનો ટ્રોલર્સને જવાબ

રક્ષાબંધન જેવી પરંપરા અને પહેરવેશને લઈને શરૂ થયેલી ચર્ચાએ...

મુંબઈના દહિસર પૂર્વમાં 24 માળની રહેણાંક ઇમારતમાં આગ લાગવાથી એક મહિલાનું મોત થયું અને 18 અન્ય ઘાયલ થયા. શાંતિ નગરમાં ન્યૂ જનકલ્યાણ સોસાયટીના સાતમા માળે બપોરે 3 વાગ્યાની આસપાસ આગ લાગી. ફાયર વિભાગ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં એવું સૂચવવામાં આવ્યું છે કે ખામીયુક્ત ઇલેક્ટ્રિક વાયરને કારણે તે ભોંયરામાં શરૂ થઈ હતી અને ઇમારતના ઇલેકિટ્રકલ ડકટ દ્વારા ઉપર તરફ ફેલાઈ ગઈ હતી.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, 24 માળની ઇમારતમાં લાગેલી આગમાંથી 36 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાંથી 19 લોકોને અલગ અલગ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. રોહિત હોસ્પિટલમાં દાખલ કરાયેલા સાત લોકોમાંથી એક મહિલાનું મોત થયું છે. આમાંથી એક પુરુષની હાલત ગંભીર છે. અન્ય લોકોની હાલત સ્થિર છે. ઘાયલોમાંથી દસને નોર્ષન કેર હોસ્પિટલમાં અને એક-એકને પ્રગતિ હોસ્પિટલ અને શતાબ્દી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

Subscribe

Latest stories