પહલગામ એટેક બાદ બધા સંબંધો તોડી નાંખ્યા, પાકિસ્તાનના રાજદૂતો હાંકી કાઢ્યા, ઍરસ્પેસ અને વિઝા બંધ… છતાં 14 સપ્ટેમ્બરે IND-PAK ક્રિકેટ મેચ!?
વિવાદો વચ્ચે BCCI નો નિર્ણય, દેશભરમાં ઉઠી પ્રશ્નોની ગરમાહટ:
“ટેરર અને ટોક નહીં ચાલે, પણ ટેરર અને ક્રિકેટ ચાલશે?”
વાંચો વિગતવાર…
IndiaVsPakistan #PahalgamAttack #AsiaCup2025 #GujaratGuardian

ભારત-પાકિસ્તાન ક્રિકેટ વિવાદ
એક બાજુ ભારતે પહલગામ આતંકી હુમલાના પગલે પાકિસ્તાન પર ભારે પ્રતિબંધો લગાવ્યા — રાજદૂતોને પાછા મોકલ્યા, ઍરસ્પેસ અને વિઝા બંધ કર્યા, અને સોશિયલ મીડિયા પર પણ કડક નિયંત્રણો લાગુ કર્યા…
પણ બીજી બાજુ, 14 સપ્ટેમ્બરે IND-PAK એશિયા કપની મેચ તો યે યોજાવાની છે!
દેશભરમાં ઉઠ્યો મોટો સવાલ:
“ટેરર અને ટોક નહીં ચાલે, તો ટેરર અને ક્રિકેટ કેમ ચાલે?”
સંસદમાં પણ ચર્ચાનું કેન્દ્ર રહેલી આ મેચ હવે રાષ્ટ્રીય અને રાજકીય ચર્ચાનો મુદ્દો બની ગઈ છે.
📣 વિપક્ષો અને પીડિત પરિવારોએ BCCI સામે ઉઠાવ્યા કડક પ્રશ્નો.
➤ તાજેતરમાં ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવ દ્વારા ભારતે પલટવાર તો કર્યો છે, પણ શું એશિયા કપ રમવી યોગ્ય છે?
વાંચો સમગ્ર હકીકત Gujarat Guardian પર…