HomeInternationalપાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાંમાં આત્મઘાતી હુમલો, 13 સૈનિકોના મોત

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાંમાં આત્મઘાતી હુમલો, 13 સૈનિકોના મોત

Date:

Related stories

નેપાળમાં તબાહી બાદ આ રાજ્યમાં હાઇ એલર્ટ! આટલાં જિલ્લાઑમાં વધ્યું પૂરનું જોખમ

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે બિહારના નદી...

VIDEO: 110ની સ્પીડે Porsche લઈને નીકળ્યો હતો પાયલટ, ડેશકેમ વીડિયોએ ખોલી પોલ

અમદાવાદના વ્યસ્ત રસ્તા પર અચાનક સામેથી ધસી આવેલી Porsche...

પાકિસ્તાનમાંથી ભારત શા માટે આવી 150 દુલ્હનો? કારણ જાણશો તો ચોંકી જશો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદો બંધ થઈ અને વીઝા...

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ...
spot_img

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના ઉત્તર વઝીરિસ્તાન જિલ્લામાં થયેલા એક મોટા આત્મઘાતી બોમ્બ હુમલામાં 13 સૈનિકોના મોત થયા છે અને બે ડઝનથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. મીર અલીના ખાદી માર્કેટમાં થયેલા હુમલામાં ઘાયલ થયેલા લોકોમાં એક ડઝનથી વધુ મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે, જેમાંથી ઘણાની હાલત ગંભીર છે.

બતાવવામાં આવી રહ્યું છે કે સવારે આત્મઘાતી કાર બોમ્બે પાકિસ્તાની લશ્કરી MRAP વાહનને ટક્કર મારી હતી, જે એક EOD યુનિટની ગાડી હતી. લશ્કરી વાહન નાગરિક વિસ્તારોમાં બોમ્બ-નિષ્ક્રિય કરવાની ડ્યુટી પર હતી. પાકિસ્તાનના આતંકવાદી જૂથ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) ના એક જૂથ ઉસુદ-ઉલ-હર્બ એ હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ ગ્રુપ ઇત્તેહાદ-ઉલ-મુજાહિદ્દીન અને હાફિઝ ગુલ બહાદુર જૂથ સાથે જોડાયેલ છે.

આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટકોથી ભરેલા વાહનને લશ્કરી કાફલા સાથે અથડાવ્યું
એક સ્થાનિક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે એક આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટકોથી ભરેલા વાહનને લશ્કરી કાફલા સાથે અથડાવ્યું હતું. આ વિસ્ફોટમાં 13 સૈનિકો માર્યા ગયા છે, 10 લશ્કરી કર્મચારીઓ અને 19 નાગરિકો ઇજાગ્રસ્ત થયા છે. તેમણે કહ્યું કે વિસ્ફોટથી નજીકના ઘરોને પણ નુકસાન થયું છે.

Subscribe

Latest stories

spot_img