HomeNationalગુજરાતના 18 રેલવે સ્ટેશનનું પીએમ મોદી વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે

ગુજરાતના 18 રેલવે સ્ટેશનનું પીએમ મોદી વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે

Date:

Related stories

નેપાળમાં તબાહી બાદ આ રાજ્યમાં હાઇ એલર્ટ! આટલાં જિલ્લાઑમાં વધ્યું પૂરનું જોખમ

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે બિહારના નદી...

VIDEO: 110ની સ્પીડે Porsche લઈને નીકળ્યો હતો પાયલટ, ડેશકેમ વીડિયોએ ખોલી પોલ

અમદાવાદના વ્યસ્ત રસ્તા પર અચાનક સામેથી ધસી આવેલી Porsche...

પાકિસ્તાનમાંથી ભારત શા માટે આવી 150 દુલ્હનો? કારણ જાણશો તો ચોંકી જશો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદો બંધ થઈ અને વીઝા...

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ...
spot_img

ગુજરાતના અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ નવીનીકરણ થયેલા 18 રેલવે સ્ટેશનોનું આજે વડાપ્રધાન મોદી લોકાર્પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા તમામ રેલવે સ્ટેશનોને જાહેર જનતા માટે ખુલ્લા મુકશે.

રાજકોટ ડિવિઝન ચીફ અશ્વિની કુમારે જણાવ્યું હતું કે અમૃત ભારત સ્ટેશન યોજનાનો લાભ મેળવતા રેલ્વે સ્ટેશનોમાં જામનગર શહેરનું હાપા રેલ્વે સ્ટેશન ખૂબ જ ખાસ છે. આ રેલ્વે સ્ટેશન પરથી ઘણી એક્સપ્રેસ ટ્રેનો પસાર થાય છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર એક્સપ્રેસ અને સૌરાષ્ટ્ર મેલ સહિત ઘણી ટ્રેનો પણ આ સ્ટેશન પર રોકાય છે. બીજી તરફ હાપા રેલ્વે સ્ટેશન પર દરરોજ સરેરાશ 716 મુસાફરો આવે છે.

Subscribe

Latest stories

spot_img